
આજની દોડધામ ભરેલી જિંદગી અને ખરાબ આહારના કારણે નસોમાં બેડ કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યા કોમન બની ગઈ છે. બેડ કોલેસ્ટ્રોલ વધી જવાથી હાર્ટ સંબંધિત જીવલેણ તકલીફ...
આજની દોડધામ ભરેલી જિંદગી અને ખરાબ આહારના કારણે નસોમાં બેડ કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યા કોમન બની ગઈ છે. બેડ કોલેસ્ટ્રોલ વધી જવાથી હાર્ટ સંબંધિત જીવલેણ તકલીફ જેમ કે હાર્ટ અટેક, સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. ધમનીઓમાં જામેલા બેડ કોલેસ્ટ્રોલને સાફ કરવામાં...
અચાનક કોઈનું નામ ભૂલી જવું કે પછી ફોન, ચાવી, ચશ્મા અને રોજિંદા ઉપયોગમાં આવતી વસ્તુઓ કોઇ જગ્યાએ મૂકીને ભૂલી જવું એક સામાન્ય સમસ્યા છે. આમ બનવા માટે અનેક કારણ જવાબદાર હોઈ શકે છે, પરંતુ કેટલીક બાબતે આ સમસ્યા ખતરનાક હોઈ શકે છે. ન્યૂયોર્કની કોલંબિયા...

આજની દોડધામ ભરેલી જિંદગી અને ખરાબ આહારના કારણે નસોમાં બેડ કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યા કોમન બની ગઈ છે. બેડ કોલેસ્ટ્રોલ વધી જવાથી હાર્ટ સંબંધિત જીવલેણ તકલીફ...

અચાનક કોઈનું નામ ભૂલી જવું કે પછી ફોન, ચાવી, ચશ્મા અને રોજિંદા ઉપયોગમાં આવતી વસ્તુઓ કોઇ જગ્યાએ મૂકીને ભૂલી જવું એક સામાન્ય સમસ્યા છે. આમ બનવા માટે અનેક...

દરરોજ થોડોક સમય ગાર્ડનિંગ કરવાની આદત તમારા મન અને શરીર બંનેને રાહત આપી શકે છે. ‘સ્પ્રિંગ નેચર’માં પ્રકાશિત સંશોધન સૂચવે છે કે, બાગકામ અને બાગાયતી પ્રવૃત્તિઓ...

ઘણા લોકોને કોઇ કારણ વગર ઓછું પાણી પીવાની ટેવ હોય છે, પરંતુ શું તમે એ જાણો છો કે શરીરમાં અપૂરતું પાણી અનેક બીમારીઓને નોતરે છે? ડિહાઈડ્રેશનના કારણે માઈગ્રેન,...

આજની બેઠાડુ જીવનશૈલીમાં, લોકો તેમનો મોટાભાગનો સમય ખુરશી-ટેબલ પર બેસીને કામ કરવામાં વીતાવે છે. જીવનમાં શારીરિક પ્રવૃત્તિનો અભાવ જોવા મળે છે. ઇન્ડિયન કાઉન્સિલ...

આપણને કોઈ ઈજા થાય અને તેની પીડા સમજાય તે પહેલા મગજને તેના સિગ્નલ્સ પહોંચે છે અને તે પછી પીડાનો અનુભવ થાય છે. આપણે પીડા દૂર કરવા પેઈનકિલર્સનો સહારો લઈએ...

ઉનાળો હોય કે ચોમાસુ, ઘણા લોકો રોજ નાળિયેર પાણી પીવાનું પસંદ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે અઠવાડિયામાં ફક્ત 3-4 વાર જ નાળિયેર પાણી પીવાથી ખૂબ ફાયદો થઈ...

આપણી સૃષ્ટિમાં સજીવોના જીવનની આનુવાંશિક બ્લુપ્રિન્ટ એટલે DNA કહેવાય છે. લુપ્ત પ્રાણીઓ વિશે માહિતી મેળવવા વિજ્ઞાની 1984થી પ્રાચીન DNA ચકાસણી કરતા આવ્યા...

વિશ્વભરમાં ‘ફિફા’ વર્લ્ડ કપનો જુવાળ છવાયો છે ત્યારે ક્રિસ્ટીયાનો રોનાલ્ડોનો ઉલ્લેખ ન થાય તો જ નવાઇ! ફૂટબોલ ગ્રાઉન્ડમાં ચિત્તાની રફ્તારથી દોડીને આંખના પલકારામાં...

આપણને શીખવવામાં આવ્યું છે કે માનવીની જ્ઞાનેન્દ્રિય પાંચ છે- દૃષ્ટિ, શ્રવણ, સ્વાદ, સ્પર્શ અને ગંધ. જોકે, હવે વિજ્ઞાન એમ કહે છે કે જ્ઞાનેન્દ્રિય પાંચ નહિ,...