નાગરવેલનું પાનઃ માત્ર મુખવાસ નહીં, ઔષધી તરીકે પણ ઉપયોગી

નાગરવેલના પાન ઔષધીય ગુણોથી ભરપુર હોય છે, જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે. શરીરને લાભ થાય તે રીતે પાન ખાવું હોય તો તેને મીઠા પાન તરીકે નહીં પણ એકલું પાન ખાવું જોઈએ. બહુ બહુ તો તમે તેમાં શેકેલી કે કાચી વરિયાળી નાંખી શકો કેમ કે વરિયાળી...

ડિપ્રેશન પીડિત વ્યક્તિને શું કહેવું જોઇએ? અને શું નહીં?

ડિપ્રેશનમાંથી પસાર થતી વ્યક્તિની મુશ્કેલી ત્યારે એકદમ વધી જાય છે જ્યારે કોઇ સ્વજન દ્વારા તેને હિંમત આપવાને બદલે એવું કહેવામાં આવે છે કે આવું તો દરેક સાથે થતું હોય છે, આમાં ટેન્શન લેવા જેવું કે મૂંઝાવા જેવું છે શું... ખરેખર તો આવા શબ્દો સાંભળીને...

નાગરવેલના પાન ઔષધીય ગુણોથી ભરપુર હોય છે, જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે. શરીરને લાભ થાય તે રીતે પાન ખાવું હોય તો તેને મીઠા પાન તરીકે નહીં પણ...

ડિપ્રેશનમાંથી પસાર થતી વ્યક્તિની મુશ્કેલી ત્યારે એકદમ વધી જાય છે જ્યારે કોઇ સ્વજન દ્વારા તેને હિંમત આપવાને બદલે એવું કહેવામાં આવે છે કે આવું તો દરેક સાથે...

સંસ્કૃત શ્લોક ‘મૌનમ્ સર્વાર્થ સાધનમ્’માં મૌનનું મહિમાગાન છે. હવે વિજ્ઞાન પણ મૌનનું રહસ્યોદ્ઘાટન કરતા કહે છે કે માત્ર બે કલાક શાંત ચિત્તે મૌન પાળી બેસી...

કિડની આપણા શરીરનું ‘ફિલ્ટર’ છે, જે લોહીને શુદ્ધ કરવાનું અને ઝેરી તત્વોને બહાર કાઢવાનું મહત્ત્વનું કામ કરે છે. કિડનીને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવા માટે...

બાળકો ઘર અને આસપાસના સામાજિક વાતાવરણમાંથી ઘણું શીખે છે અને બાળપણમાં સાંભળેલી નાની-નાની વાતો પણ તેમના આત્મવિશ્વાસ, વિચારસરણી અને નિર્ણયો પર ઊંડી અસર કરે...

જો દાંત યોગ્ય રીતે સાફ ન કરવામાં આવે તો દાંત પીળા થવા લાગે છે. સાથે સાથે જ, દાંત પર પ્લેક જમા થવા, દાંતમાં સડો, વૃદ્ધત્વ અને તમાકુ કે ગુટખાના સેવનથી પણ...

વ્યક્તિને વયના વધવા સાથે આંખોનું તેજ ઘટવાનો કે ગુમાવાનો ડર સૌથી વધુ હોય છે. આ ડરને કારણે આંખોને તંદુરસ્ત રાખવા અને તેને નુકસાનથી બચાવવાની મથામણમાં લોકો...

યુવાન હોય કે વડીલ, આજકાલ જ્યારે પણ કોઇને થોડો સમય મળે છે, ત્યારે હાથ આપમેળે આપણા ફોન પર જાય છે. સ્ક્રોલ કરવાની એક ટેવ ધીમે ધીમે કુટેવ બની જાય છે, જે દિવસના...

ભારતીય રસોડામાં જોવા મળતા અજમો અને જીરુ સ્વાસ્થ્યની સુખાકારી જાળવવા માટે બહુ ઉપયોગી છે. તો આવો, આજે આપણે જાણીએ તેના ઉપયોગ અંગે...  

આખી દુનિયામાં થતાં મૃત્યુના મોટા કારણોમાંથી હૃદયરોગ પણ એક છે. જોકે, જ્હોન્સ હોપકિન્સ મેડિકલ સ્કૂલના કાર્ડિયોલોજિસ્ટ ડો. રોજર બ્લુમેન્થલ જણાવે છે કે, જો...



to the free, weekly Gujarat Samachar email newsletter