
જો દાંત યોગ્ય રીતે સાફ ન કરવામાં આવે તો દાંત પીળા થવા લાગે છે. સાથે સાથે જ, દાંત પર પ્લેક જમા થવા, દાંતમાં સડો, વૃદ્ધત્વ અને તમાકુ કે ગુટખાના સેવનથી પણ...
જો દાંત યોગ્ય રીતે સાફ ન કરવામાં આવે તો દાંત પીળા થવા લાગે છે. સાથે સાથે જ, દાંત પર પ્લેક જમા થવા, દાંતમાં સડો, વૃદ્ધત્વ અને તમાકુ કે ગુટખાના સેવનથી પણ દાંત પીળા થઈ જાય છે. આ પીળા દાંત ફક્ત ખરાબ જ નથી દેખાતા સાથે જ્યારે તેની ગંદકી પેટમાં જાય...
વ્યક્તિને વયના વધવા સાથે આંખોનું તેજ ઘટવાનો કે ગુમાવાનો ડર સૌથી વધુ હોય છે. આ ડરને કારણે આંખોને તંદુરસ્ત રાખવા અને તેને નુકસાનથી બચાવવાની મથામણમાં લોકો જાણ્યે-અજાણ્યે અનેક પ્રકારના ભયનો ભોગ બને છે. આ ઓછું હોય તેમ માતાપિતા પણ અજાણતાં જ બાળકોને...

જો દાંત યોગ્ય રીતે સાફ ન કરવામાં આવે તો દાંત પીળા થવા લાગે છે. સાથે સાથે જ, દાંત પર પ્લેક જમા થવા, દાંતમાં સડો, વૃદ્ધત્વ અને તમાકુ કે ગુટખાના સેવનથી પણ...

વ્યક્તિને વયના વધવા સાથે આંખોનું તેજ ઘટવાનો કે ગુમાવાનો ડર સૌથી વધુ હોય છે. આ ડરને કારણે આંખોને તંદુરસ્ત રાખવા અને તેને નુકસાનથી બચાવવાની મથામણમાં લોકો...

યુવાન હોય કે વડીલ, આજકાલ જ્યારે પણ કોઇને થોડો સમય મળે છે, ત્યારે હાથ આપમેળે આપણા ફોન પર જાય છે. સ્ક્રોલ કરવાની એક ટેવ ધીમે ધીમે કુટેવ બની જાય છે, જે દિવસના...

ભારતીય રસોડામાં જોવા મળતા અજમો અને જીરુ સ્વાસ્થ્યની સુખાકારી જાળવવા માટે બહુ ઉપયોગી છે. તો આવો, આજે આપણે જાણીએ તેના ઉપયોગ અંગે...

આખી દુનિયામાં થતાં મૃત્યુના મોટા કારણોમાંથી હૃદયરોગ પણ એક છે. જોકે, જ્હોન્સ હોપકિન્સ મેડિકલ સ્કૂલના કાર્ડિયોલોજિસ્ટ ડો. રોજર બ્લુમેન્થલ જણાવે છે કે, જો...

બદામ એક સુપરફુડ છે જેના સેવનથી શરીરને અગણિત ફાયદા થાય છે. શારીરિક રીતે કમજોર વ્યક્તિને પણ બદામનું સેવન ફાયદો કરે છે.બદામમાં ફાઇબર તેમજ હેલ્ધી ફેટ જેવા...

મૃત્યુ માનવ જીવનનું સૌથી મોટુ રહસ્ય રહ્યું છે. જ્યારે કોઈ વ્યક્તિ અંતિમ શ્વાસ તરફ આગળ વધે છે ત્યારે તેના શરીરમાં અનેક સ્પષ્ટ ફેરફાર દેખાય છે. જેવા કે,...

જે લોકો રોજ પૂરતું પાણી પીતા નથી, તેમના શરીરમાં સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલ વધુ ઉત્પન્ન થાય છે. જર્નલ ઓફ એપ્લાઇડ ફિઝિયોલોજીમાં પ્રકાશિત થયેલા એક રિસર્ચમાં...

ગળ્યું ખાવાની આદત પર એક નવા અભ્યાસમાં ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. નેધરલેન્ડની વેગેનિન્જેન યુનિવર્સિટી અને બ્રિટનની બોર્નમાઉથ યુનિવર્સિટીએ સાથે મળીને...

વિશ્વભરમાં દર વર્ષે લીવર કેન્સરથી 7 લાખ લોકોના મોત થાય છે પરંતુ તબીબ જગતના વિખ્યાત મેગેઝિન ‘લેન્સેટ’નો રિપોર્ટ જણાવે છે કે આ પૈકી 60 ટકા લોકોના મોત અટકાવી...