ઓકિનાવાનાં લોકોના દીર્ઘાયુ જીવનનું રહસ્ય

જાપાની દક્ષિણે આવેલું ઓકિનાવા નગર તેની ત્રણ આગવી વિશેષતા માટે જાણીતું છે. એક તો તેની અનન્ય સંસ્કૃતિ. બીજું, સુંદર દરિયાકિનારો અને ત્રીજું, શતાયુ નાગરિકોની બહોળી વસ્તી. ટાપુઓના સમૂહથી બનેલું આ શહેર વિશ્વના એવા બહુ જૂજ સ્થળોમાંનું એક છે જ્યાંના...

બ્રિટિશરોને પણ વજન ઘટાડવાના ઈન્જેક્શન્સનું ઘેલું લાગ્યું

સ્થૂળતાના અભિશાપને દૂર કરવા બ્રિટિશરો પણ વજન ઘટાડવાના ઈન્જેક્શન્સનો ઉપયોગ કરવા લાગ્યા છે. ફૂડ ફાઉન્ડેશન દ્વારા કરાયેલા એક પોલમાં બહાર આવ્યું છે કે દર 14માંથી એક અથવા આશરે 4 મિલિયન બ્રિટિશરે મોન્જારો (Mounjaro) અથવા વીગોવી (Wegovy) જેવા વેઈટ-લોસ...

જાપાની દક્ષિણે આવેલું ઓકિનાવા નગર તેની ત્રણ આગવી વિશેષતા માટે જાણીતું છે. એક તો તેની અનન્ય સંસ્કૃતિ. બીજું, સુંદર દરિયાકિનારો અને ત્રીજું, શતાયુ નાગરિકોની...

સ્થૂળતાના અભિશાપને દૂર કરવા બ્રિટિશરો પણ વજન ઘટાડવાના ઈન્જેક્શન્સનો ઉપયોગ કરવા લાગ્યા છે. ફૂડ ફાઉન્ડેશન દ્વારા કરાયેલા એક પોલમાં બહાર આવ્યું છે કે દર 14માંથી...

ગરમીની સિઝનમાં ભોજનમાં સંતુલન જાળવવું જરૂરી થઈ જાય છે. હળવું, ઉર્જા આપનાર અને કંઈક એવું જે તમને દર કલાકે કંઈક ખાવા મજબૂર ન કરે. આ સંદર્ભે જોઇએ તો નટ્સ...

વ્યક્તિના મૂડ સ્વિંગનો આધાર તેના વ્યક્તિત્વ ઉપર રહેલો છે. વારંવાર મૂડ સ્વિંગ પણ આમ તો સામાન્ય બાબત ગણાય છે, પરંતુ દરેક મૂડ સ્વિંગને અવગણવો પણ ઉચિત નથી....

શું આપણું મગજ 80 વર્ષની ઉમર પછી પણ 40-50 વર્ષની વ્યક્તિ જેવું તેજ રહી શકે છે? નવી દિલ્હી સ્થિત ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઇમ્સ)નું સંશોધન...

નાગરવેલના પાન ઔષધીય ગુણોથી ભરપુર હોય છે, જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે. શરીરને લાભ થાય તે રીતે પાન ખાવું હોય તો તેને મીઠા પાન તરીકે નહીં પણ...

ડિપ્રેશનમાંથી પસાર થતી વ્યક્તિની મુશ્કેલી ત્યારે એકદમ વધી જાય છે જ્યારે કોઇ સ્વજન દ્વારા તેને હિંમત આપવાને બદલે એવું કહેવામાં આવે છે કે આવું તો દરેક સાથે...

સંસ્કૃત શ્લોક ‘મૌનમ્ સર્વાર્થ સાધનમ્’માં મૌનનું મહિમાગાન છે. હવે વિજ્ઞાન પણ મૌનનું રહસ્યોદ્ઘાટન કરતા કહે છે કે માત્ર બે કલાક શાંત ચિત્તે મૌન પાળી બેસી...



to the free, weekly Gujarat Samachar email newsletter