માનવીની જ્ઞાનેન્દ્રિય કેટલી, પાંચ કે સાત?

આપણને શીખવવામાં આવ્યું છે કે માનવીની જ્ઞાનેન્દ્રિય પાંચ છે- દૃષ્ટિ, શ્રવણ, સ્વાદ, સ્પર્શ અને ગંધ. જોકે, હવે વિજ્ઞાન એમ કહે છે કે જ્ઞાનેન્દ્રિય પાંચ નહિ, પરંતુ સાત છે અને કદાચ વધુ પણ હોઈ શકે છે. 

વધતી વયે વૃદ્વોની મોટી સમસ્યાઃ સ્નાયુઓ કેમ નબળા પડે છે?

વૃદ્ધાવસ્થામાં થાક, ચાલવામાં તકલીફ અને પડી જવાનો ડર - આ બધું સાર્કોપેનિયાને કારણે થાય છે, જેના સ્નાયુઓની નબળાઈ હોય છે. 60 વર્ષની ઉમર પછી શરીર પ્રોટીનનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતું નથી, જેના કારણે સ્નાયુઓ ગળવા લાગે છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ...

આપણને શીખવવામાં આવ્યું છે કે માનવીની જ્ઞાનેન્દ્રિય પાંચ છે- દૃષ્ટિ, શ્રવણ, સ્વાદ, સ્પર્શ અને ગંધ. જોકે, હવે વિજ્ઞાન એમ કહે છે કે જ્ઞાનેન્દ્રિય પાંચ નહિ,...

વૃદ્ધાવસ્થામાં થાક, ચાલવામાં તકલીફ અને પડી જવાનો ડર - આ બધું સાર્કોપેનિયાને કારણે થાય છે, જેના સ્નાયુઓની નબળાઈ હોય છે. 60 વર્ષની ઉમર પછી શરીર પ્રોટીનનો...

સાઉથ આફ્રિકાના પ્રોફેસર માશુદુ શિફુલારોએ તબીબી ક્ષેત્રે એક અદ્ભુત ક્રાંતિ સર્જી છે. તેમણે સ્ટીવ બિકો એકેડેમિક હોસ્પિટલમાં થ્રી-ડી પ્રિન્ટર દ્વારા તૈયાર...

સમાજ આપણને શીખવે છે કે, મિત્રો હોવા ખૂબ જ જરૂરી છે. નજીકના મિત્રો ન હોવાને ઘણીવાર ખામી તરીકે જોવામાં આવે છે. જોકે, તાજેતરના મનોવૈજ્ઞાનિક સંશોધનો સૂચવે...

દુનિયાભરમાં સતત વધતું તાપમાન ફક્ત ગરમીથી ત્રાહિમામ નથી કરાવતું પરંતુ, આરોગ્ય માટે ગંભીર જોખમ બનતું જઈ રહ્યું છે. આકરા તાપમાનમાં શરીર ઝડપથી પાણી ગુમાવવા...

ચીકુ એક એવું ફળ છે, જે લગભગ આખું વર્ષ બજારમાં જોવા મળે છે. તેની અંદર રહેલો મીઠો અને દાણાદાર ગર તેને અન્ય ફળોથી અલગ પાડે છે. ભારતની વાત કરીએ તો, ગુજરાતમાં...

મોબાઈલ હાથમાંથી લેતાં જ બાળક બૂમો પાડવા લાગે, રીલ્સ બંધ થતા જ બેચેની વધી જાય અથવા થોડીવાર ફોન ન મળવા પર ગુસ્સો અને ચીડિયાપણું દેખાય તો આવા વ્યવહારને -...

કેટલાંક લોકોને રાત્રે સૂતી વખતે છાતીમાં બેચેની અથવા દુ:ખાવાનો આભાસ થાય છે. વળી, આ સમસ્યા દિવસે નથી થતી. આમ થવાનું એક કારણ પેટ સંબંધિત હોય છે, પરંતુ જો...

આપણું માનવશરીર અનેક વિસ્મયોથી ભરપૂર છે, તેના વિશે આપણને સંપૂર્ણ જાણકારી પણ નથી. બાયોલોજી વિશે આપણી સમજણને નવેસરથી લખવી પડે તેવા સંશોધનમાં સ્ટાનફોર્ડ યુનિવર્સિટીના...

રોટલી દરેક ભારતીયોના ઘરમાં બને છે. લંચ હોય કે ડિનર - ભારતીયો બન્ને સમય રોટલી ખાવાનું પસંદ કરે છે. તવામાંથી ગરમા-ગરમ ઉતરેલી રોટલી લોકોની ભૂખ વધારે છે, પરંતુ...



to the free, weekly Gujarat Samachar email newsletter