
વિધેયાત્મક વિચારસરણી નૈતિકતા માટે સારી જ ગણાય છે, પરંતુ તમારી ઈમ્યુન સિસ્ટમ-રોગપ્રતિરોધક સિસ્ટમ માટે પણ તે વરદાન બની શકે છે. હવે તો સંશોધનો પણ તેને સમર્થન...
વિધેયાત્મક વિચારસરણી નૈતિકતા માટે સારી જ ગણાય છે, પરંતુ તમારી ઈમ્યુન સિસ્ટમ-રોગપ્રતિરોધક સિસ્ટમ માટે પણ તે વરદાન બની શકે છે. હવે તો સંશોધનો પણ તેને સમર્થન આપે છે. તેલ અવિવ યુનિવર્સિટીના ડો. નિટ્ઝાન લુબિઆનીકેરની રાહબરી હેઠળના સંશોધનોમાં સ્થાપિત...
ચેતતા નર સદા સુખી આ ઉક્તિ મેડિકલ ટેસ્ટને એકદમ લાગુ પડે છે. જો સમયસર નિદાન થઇ જાય તો તેનો ઉપચાર પણ થઇ શકે. પરંતુ એક વર્ગ એવો પણ છે જે મેડિકલ ટેસ્ટથી ડરે છે. તેમના મનમાં ખરાબ સમાચાર મળવાનો ડર રહે છે. પરિણામે તેઓ બ્લડ ટેસ્ટ, કેન્સર સ્ક્રીનિંગ,...

વિધેયાત્મક વિચારસરણી નૈતિકતા માટે સારી જ ગણાય છે, પરંતુ તમારી ઈમ્યુન સિસ્ટમ-રોગપ્રતિરોધક સિસ્ટમ માટે પણ તે વરદાન બની શકે છે. હવે તો સંશોધનો પણ તેને સમર્થન...

ચેતતા નર સદા સુખી આ ઉક્તિ મેડિકલ ટેસ્ટને એકદમ લાગુ પડે છે. જો સમયસર નિદાન થઇ જાય તો તેનો ઉપચાર પણ થઇ શકે. પરંતુ એક વર્ગ એવો પણ છે જે મેડિકલ ટેસ્ટથી ડરે...

ઠંડીની મોસમમાં અનેક લોકો ઉદાસી, થાક અને એકાગ્રતાના અભાવની ફરિયાદ કરતા સાંભળવા મળે છે. તબીબી ભાષામાં આ સ્થિતિને ‘વિન્ટર બ્લૂઝ’ તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક...

કાળા તલ શિયાળાનું સુપર ફૂડ ગણાય છે. શિયાળામાં કાળા તલ ખાવાથી શરીરને સૌથી વધુ લાભ થાય છે. ઠંડીના દિવસોમાં રોજ કાળા તલ ખાવાથી શરીરને થતાં ત્રણ ફાયદા વિશે...

અનેકવિધ તબીબી સર્વે - સંશોધનોના તારણોનો નિષ્કર્ષ કહે છે કે 10થી 19 વર્ષની વયના ટીનેજર્સમાં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ઝડપભેર વધી રહી છે. 10થી 12 વર્ષના ટીનેજર્સમાં...

વ્યક્તિની આયુષ્ય જેમ જેમ વધે છે તેમ તેમ હાડકાં નબળા પડતા જાય છે. આમ થવાનું મુખ્ય કારણ હોય છે લોકોની અયોગ્ય લાઈફસ્ટાઈલ અને અયોગ્ય આહારશૈલી. જો તમે સમય રહેતાં...

મોત કાયમ માનવ જીવનનું સૌથી મોટુ રહસ્ય રહ્યું છે. જ્યારે કોઈ વ્યક્તિ અંતિમ શ્વાસ તરફ આગળ વધે છે ત્યારે તેના શરીરમાં અનેક સ્પષ્ટ ફેરફાર દેખાય છે જેવા કે...

બહુ ઓછા લોકો જાણે છે કે માનવશરીર ફક્ત માંસ અને હાડકાં નથી, પરંતુ એક અદ્ભુત મશીન છે. એક એવું મશીન જે અવિશ્વસનીય તાકાત, સહનશક્તિ, ગતિ, સુગમતા અને માનસિક...