
સરગવાની શિંગનું સ્વાદિષ્ટ શાક તો બધાએ ખાધું હશે, એનો સ્વાદ લગભગ બધાને પસંદ પડ્યો હશે. પણ સરગવાની શિંગની અંદરનો ગર ખાધા પછી તેના છોતરાં કાઢવાનું ભાગ્યે...
સારા માનસિક-શારીરિક આરોગ્ય ઉપરાંત શરીરના આરામ, તેની મજબુતી અને ઊર્જા માટે પૂરતી ઊંઘ અત્યંત જરૂરી છે. જોકે, એક કરતાં વધુ અભ્યાસોના તારણ એવું કહે છે કે આજની ભાગદોડભરી જિંદગીમાં લોકોને પુરતી ઊંઘ મળી રહી નથી. બહુમતી વર્ગને 6 કલાકની સળંગ ઊંઘ મળતી...
શું તમે પણ ચ્યૂઇંગમ ચાવવાના શોખીન છો, તો આ સમાચાર તમારા માટે જ છે. વૈજ્ઞાનિકોએ એક અભ્યાસના આધારે ચોંકાવનારું તારણ આપ્યું છે કે ચ્યૂઈંગમ ચાવવાથી આપણા મોંઢામાં ખુબ જ નાના પ્લાસ્ટિકના કણ અથવા માઈક્રોપ્લાસ્ટિક જાય છે. તે ચ્યૂઇંગમના ગમમાંથી નીકળીને...
સરગવાની શિંગનું સ્વાદિષ્ટ શાક તો બધાએ ખાધું હશે, એનો સ્વાદ લગભગ બધાને પસંદ પડ્યો હશે. પણ સરગવાની શિંગની અંદરનો ગર ખાધા પછી તેના છોતરાં કાઢવાનું ભાગ્યે...
ઉંમર વધવાની સાથે મગજની સાંમજસ્ય બેસાડવાની ક્ષમતા ઘટવા લાગે છે. યાદશક્તિ સંબંધિત બીમારી જેમ કે ડિમેન્શિયા વગેરેનું જોખમ વધે છે. મેડિકલ જર્નલ ‘લાન્સેટ’માં...
મોબાઈલ ફોન્સથી વિકિરણો ફેલાય છે અને તેનાથી કેન્સર થાય છે તેવા વાદવિવાદ વચ્ચે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના નવા રીવ્યૂમાં જણાવાયું છે કે મોબાઈલ ફોનથી બ્રેઈન...
શિયાળાની સાથે જ લગ્નસરાની સિઝન પણ શરૂ થઈ જાય છે. લગ્નો દરમિયાન રોજિંદી દિનચર્યા અને ખાણી-પીણીની શૈલી બદલાઈ જતી હોય છે. જો ડાયાબિટીસ હોય તો વધી જવાનું જોખમ...
ભોજનમાં ફાઈબર અથવા તો રેષાંના પ્રમાણ વધુ લેવા બાબતે કાયમ ભાર મુકાય છે. સામાન્ય માન્યતા એવી છે કે, ભોજનમાં પુરતું ફાઈબર લેવાંથી કબજિયાતની સમસ્યા થતી નથી.
ભારે વર્કઆઉટ કરવામાં આવે ત્યારે ભૂખમાં ઘટાડો થઈ શકે છે અને અને સ્ત્રીઓમાં આનું પ્રમાણ વધારે રહે છે. આપણા શરીરમાં ભૂખ અને ભોજનની ઈચ્છા પર નિયંત્રણ રાખવાનું...
પતિ-પત્ની વચ્ચેનો સંબંધ સૌથી મજબૂત હોય છે. બંને વચ્ચેના સારા ટ્યૂનિંગ અને પ્રેમ એકબીજાને અનેક અવરોધોથી દૂર રાખે છે. ડેનિશ સંશોધકોના મતે, જો આમાંથી એક પણ...
જો તમે યુવાનીમાં વધતી ઉમર અંગે નકારાત્મક વિચારો ધરાવો છો તો ઉંમર વધતાં જ તેનાં અનેક દુષ્પ્રભાવ જોવા મળી શકે છે. યેલ યુનિવર્સિટીના એક અભ્યાસના તારણ અનુસાર,...
વિશ્વમાં આશરે 537 મિલિયન વયસ્કો ડાયાબિટીસથી પીડાય છે અને તેમાંથી 98 ટકાને ટાઈપ 2 ડાયાબિટીસ હોય છે. આ પ્રકારના ડાયાબિટીસમાં મુખ્ય કારણ ઈન્સ્યુલિન સેન્સિટિવિટી...
વય ભલે વધતી રહે, પણ તન અને મન તંદુરસ્ત રહે તે જરૂરી છે. શરીરને સ્વસ્થ રાખવાના તો આપણે અનેક ઉપાય જાણીએ છીએ, પણ મન - દિમાગને સચેત રાખવા માટે થોડા હટકે પ્રયાસ...