તમારાં રસોડાંને બનાવો તમારું ‘હોમ કિલિનિક’...

ભારતીય ઔષધ પરંપરામાં આગવું સ્થાન ધરાવતું આયુર્વેદ કહે છે, ‘જમવાનું તમારા માટે દવા બને તો કોઈ દવા લેવાની જરૂર ન પડે.’ આપણા ઘરમાં, રસોડામાં, વાવેતરમાં એવી અનેક ઔષધિઓ છે જે રોગ થતાં પહેલાં અને પછી બંને સમયે કામ આવે છે. રસોડામાં સરળતાથી મળતી ઔષધિઓ,...

દરરોજ ચાલવાથી બ્લડ પ્રેશર પર શું અસર થાય?

હાઈપરટેન્શન અથવા હાઈ બ્લડ પ્રેશર કાર્ડિયોવાસ્કુલર ડીસીઝ અને સ્ટ્રોક જેવી જીવલેણ પરિસ્થિતિનું જોખમ વધારી શકે છે. આથી તેનું પ્રમાણ આરોગ્યકારી સ્તરે રહે તે આવશ્યક છે. સંશોધનો અનુસાર હાઈ બ્લડ પ્રેશરને અટકાવવા અને યોગ્યપણે જાળવી રાખવા માટે સૌથી સરળ...

મોટા ભાગના લોકો ખાંડ, મીઠું, આલ્કોહોલ-વાઈન અને કોફીનો ઉપયોગ કરતા જ હોય છે પરંતુ, આપણા શરીર પર તેની વાસ્તવિક અસરથી આપણે અજાણ હોઈએ છીએ. આમ પણ, કોઈ ખાદ્યપદાર્થ...

શરીરની કામગીરી વ્યવસ્થિત ચાલતી રહે અને મગજની તંદુરસ્તી માટે આયર્ન અથવા લોહતત્વ મહત્ત્વની ખનિજ છે જે હોર્મોન્સ અને બોન મેરોના ઉત્પાદનમાં મદદ સાથે રોગ પ્રતિકાર...

દુનિયાભરમાં ફેફસાંના કેન્સરના કેસ સતત વધી રહ્યા છે. ઇંડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ના અંદાજ અનુસાર એક દસકામાં ફેફસાંના કેન્સરના કેસમાં સાત...

આપણા શરીરમાં દરેક કોષ તેની કામગીરી કરવા માટે NAD (Nicotinamide Adenine Dinucleotide ) નામે ઓળખાતા મહત્ત્વના મોલેક્યુલ પર આધાર રાખે છે. નોર્વેની યુનિવર્સિટી...

દહીંનો ઉપયોગ ભારતીય ઘરોમાં લગભગ રોજ થતો હોય છે. દહીંમાં વિટામીન-બી, વિટામીન બી12, પોટેશિયમ, મેગ્નેશિયમ ભરપૂર હોય છે. તેના નિયમિત સેવનથી સ્વાસ્થ્યને અદ્ભૂત...

શરીર પર જોવા મળતા સોજા માટે અનેકવિધ કારણો જવાબદાર હોય છે, પણ આનું એક મહત્ત્વનું કારણ નકારાત્મક ભાવના પણ છે. લાંબા ગાળે આ જ કારણ નાનીમોટી બીમારી નોંતરે...

વિશ્વમાં આશરે 4 ટકા લોકો એંક્ઝાઈટી ડિસઓર્ડર અથવા તો કોઈ પણ બાબતે ચિંતાગ્રસ્ત થનારા લોકો રહે છે. આ એક માનસિક આરોગ્ય સમસ્યા છે જેની સારવાર વાતચીત થેરાપી,...

યુકેમાં પ્રોસ્ટેટ કેન્સરે સૌથી સામાન્ય કેન્સર તરીકે બ્રેસ્ટ કેન્સરનું સ્થાન છીનવી લીધું છે. ઈમ્પિરિયલ કોલેજ લંડનમાં યુરોલોજીના વડા અને વિશ્વમાં પ્રોસ્ટેટ...



to the free, weekly Gujarat Samachar email newsletter