સારા સ્વાસ્થ્ય માટે દરરોજ 7,000 સ્ટેપ્સ પૂરતાં

ફિટ રહેવા માટે દરરોજ 10 હજાર પગલાં ચાલવાની સામાન્ય માન્યતા છે. જોકે હવે એક નવા વૈશ્વિક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે આટલી બધી મહેનત કરવાની જરૂર નથી. 

સ્માર્ટ થાળીઃ અડધો ભાગ શાકભાજી, બાકી સરખા ભાગે કાર્બ્સ અને પ્રોટીન

ઇંડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)ના એક રિસર્ચમાં જાણવા મળ્યું કે ભારતીયો તેમની રોજની 62 ટકા એનર્જી ભાગ કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે ચોખા અને ઘઉંમાંથી મેળવે છે. અને આ જ કારણસર મેદસ્વિતા, ડાયાબિટીસ અને હૃદય રોગ જેવી બીમારીનું પ્રમાણ વધી...

પ્રાચીન કાળથી ભારતીય સંસ્કૃતિમાં તાંબાના વાસણોમાં ભોજન લેવાની, પાણી પીવાની પ્રથા ચાલતી આવી છે. આનું કારણ છે કે સમગ્રતયા શારીરિક અને મગજની તંદુરસ્તી માટે...

વ્યક્તિ બ્રિટનમાં રહેતી હોય કે ભારતમાં, 65 વર્ષની ઉંમર પછી ડિમેન્શિયા અને અલ્ઝાઈમર રોગનું જોખમ વધે છે. પરંતુ જો તમે માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓની સાથે...

દાયકાઓથી આપણા મગજમાં ઠસાવી દેવાયું છે કે જૈવિક ઈતિહાસના અવશેષ સમાન અવયવ એપેન્ડિક્સ એટલે કે આંત્રપૂચ્છ શરીરમાં કશાં કામનું નથી અને તેને જરા પણ ખચકાયા વિના...

જો તમે સવારની શરૂઆત તુલસીના પાણી સાથે કરો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારક પુરવાર થાય છે. આયુર્વેદમાં તુલસીને ‘વિષ્ણુપ્રિયા’ કહેવામાં આવી છે...

વયના વધવાની સાથે બીમારીઓ પણ વધે છે અને તેના કારણે વૃદ્ધોને દરરોજ એક સાથે ચાર-પાંચ દવા લેવાની જરૂર પડે છે, જેને તબીબી ભાષામાં પોલીફાર્મસી કહે છે. અમેરિકાની...

વિશ્વભરમાં 400 મિલિયન લોકો બોલતી વખતે અટકતા રહે છે એટલે કે તોતડાય છે કે હકલાય છે. આમાં તેમનો કોઈ દોષ હોતો નથી કારણકે સામાન્યપણે બોલવાની મુશ્કેલી ખરેખર...

તમે સવારે ખાલી પેટ જીરું, લવિંગ, ધાણા સહિતના મસાલાનું પાણી પીધું હશે પરંતુ શું તમે જાણો છો કે એક ગ્લાસ હૂંફાળા પાણીમાં એક ચપટી જાયફળ પાવડર ઉમેરીને રોજ...

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન્સ (WHO)ના રિપોર્ટનું તારણ કહે છે કે વર્ષ 2021માં વિશ્વની વસતીનો મોટો ભાગ માનસિક બીમારીઓનો સામનો કરી રહ્યો હતો. આ આંકડા મુજબ વિશ્વમાં...

ડ્રાય આઈ સિન્ડ્રોમ કોઈને પણ થઈ શકે છે. પરંતુ વધતી ઉમર સાથે આ રોગ સામાન્ય બની જાય છે. નિષ્ણાતોના મતે, દર ચારમાંથી ત્રણ વૃદ્ધ લોકો ડ્રાય આઈથી પીડાય છે. તે...



to the free, weekly Gujarat Samachar email newsletter