
કોવિડ-19 મહામારીનાં પાંચ વર્ષ બાદ ચીનમાં હવે હ્યુમન મેટાપ્યુમોવાઈરસ (HMPV) નામનો નવો વાઈરસ સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટ મુજબ આ વાઈરસ ઝડપથી ફેલાઈ...
સારા માનસિક-શારીરિક આરોગ્ય ઉપરાંત શરીરના આરામ, તેની મજબુતી અને ઊર્જા માટે પૂરતી ઊંઘ અત્યંત જરૂરી છે. જોકે, એક કરતાં વધુ અભ્યાસોના તારણ એવું કહે છે કે આજની ભાગદોડભરી જિંદગીમાં લોકોને પુરતી ઊંઘ મળી રહી નથી. બહુમતી વર્ગને 6 કલાકની સળંગ ઊંઘ મળતી...
શું તમે પણ ચ્યૂઇંગમ ચાવવાના શોખીન છો, તો આ સમાચાર તમારા માટે જ છે. વૈજ્ઞાનિકોએ એક અભ્યાસના આધારે ચોંકાવનારું તારણ આપ્યું છે કે ચ્યૂઈંગમ ચાવવાથી આપણા મોંઢામાં ખુબ જ નાના પ્લાસ્ટિકના કણ અથવા માઈક્રોપ્લાસ્ટિક જાય છે. તે ચ્યૂઇંગમના ગમમાંથી નીકળીને...
કોવિડ-19 મહામારીનાં પાંચ વર્ષ બાદ ચીનમાં હવે હ્યુમન મેટાપ્યુમોવાઈરસ (HMPV) નામનો નવો વાઈરસ સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટ મુજબ આ વાઈરસ ઝડપથી ફેલાઈ...
પ્રતિષ્ઠિત મેગેઝિન ‘ફોર્બ્સ’એ 2024ના પ્રારંભે કરેલા સર્વેમાં જાણવા મળ્યું હતું કે, લગભગ 34 ટકા લોકો નવા વર્ષે વજન ઘટાડવાનો સંકલ્પ લે છે, જેમાંથી 80 ટકા...
ખાંડ ધરાવતાં ડ્રિન્ક્સની સરખામણીએ પેસ્ટ્રીઝ જેવી મીઠાઈ (ટ્રીટ્સ) આરોગ્યને ઓછું નુકસાન કરે છે અને મધ્યમ પ્રમાણમાં લેવાય તો સારું પણ ગણાય છે. સ્વીડનમાં સંશોધકોએ...
શિયાળાની ઋતુમાં દરેક વ્યક્તિએ દરરોજ કિસમિસનું સેવન કરવું જોઈએ. કિસમિસનું સેવન કરવાથી તમને પાંચ અદભૂત ફાયદા મળશે. કિસમિસ પોષક તત્વોથી ભરપૂર હોય છે. ભારતીય...
વિન્ટરના આ ઠંડાગાર દિવસોમાં એક તરફ શરીરનું તાપમાન જાળવી રાખવા માટે વધુ ઊર્જા વપરાય છે, અને બીજી તરફ શારીરિક ગતિવિધિઓ ઘટી જાય છે. પરિણામે મેટાબોલિઝમ ધીમું...
વિશ્વમાં વધતાં પ્લાસ્ટિકના દૂષણની સાથે જ માનવીના શરીરમાં માઈક્રોપ્લાસ્ટિક્સનો ખતરો વધ્યો છે. ચા લોકપ્રિય પીણું છે પરંતુ, ચાની બનાવટમાં વપરાતી ટીબેગ્સ શરીર...
શિયાળામાં મોટેભાગે સાંધામાં દુઃખાવો અને તેમની મૂવમેન્ટમાં સમસ્યા થવા લાગે છે. સંધિવા, સાંધાની નબળાઈ કે જૂની ઈજામાં આ સમસ્યા વધુ થાય છે. જોકે, યોગ્ય સંભાળ...
સામાન્ય રીતે તાવ વખતે લેવામાં આવતી પેરાસીટામોલ દવા 65 વર્ષ કે તેથી વધુ વયના લોકોમાં ગેસ, હૃદય અને કિડની સંબંધિત જટિલતાઓનું જોખમ વધારી શકે છે. નોટિંગહામ...
તાપમાનનો પારો જેમ-જેમ નીચે ઉતરતો જાય છે તેમ તેમ ફ્લૂના કેસ વધવા લાગે છે. ગળામાં ખરાશ, નાક બંધ થવી, તાવ, શરીરનો દુ:ખાવો અને થાક જેવા લક્ષણ દેખાવા લાગે છે....
બ્લડ પ્રેશરમાં સતત વધારોઘટાડો શ્વેત લોકોમાં વિચારવાની નબળી પ્રક્રિયા સાથે સંકળાયેલો હોવાનું અગાઉના અભ્યાસોમાં જણાવાયું હતું પરંતુ, નવા અભ્યાસ અનુસાર તેનાથી...