તમારાં રસોડાંને બનાવો તમારું ‘હોમ કિલિનિક’...

ભારતીય ઔષધ પરંપરામાં આગવું સ્થાન ધરાવતું આયુર્વેદ કહે છે, ‘જમવાનું તમારા માટે દવા બને તો કોઈ દવા લેવાની જરૂર ન પડે.’ આપણા ઘરમાં, રસોડામાં, વાવેતરમાં એવી અનેક ઔષધિઓ છે જે રોગ થતાં પહેલાં અને પછી બંને સમયે કામ આવે છે. રસોડામાં સરળતાથી મળતી ઔષધિઓ,...

દરરોજ ચાલવાથી બ્લડ પ્રેશર પર શું અસર થાય?

હાઈપરટેન્શન અથવા હાઈ બ્લડ પ્રેશર કાર્ડિયોવાસ્કુલર ડીસીઝ અને સ્ટ્રોક જેવી જીવલેણ પરિસ્થિતિનું જોખમ વધારી શકે છે. આથી તેનું પ્રમાણ આરોગ્યકારી સ્તરે રહે તે આવશ્યક છે. સંશોધનો અનુસાર હાઈ બ્લડ પ્રેશરને અટકાવવા અને યોગ્યપણે જાળવી રાખવા માટે સૌથી સરળ...

કેટલીક વખત બાળકો રડે છે ત્યારે પેરેન્ટસ તેમને શાંત કરવા માટે મોબાઇલ અથવા તો ટેબ્લેટ પકડાવી દે છે. આના કારણે બાળકો શાંત તો તરત થઇ જાય છે પરંતુ ભવિષ્યમાં...

ફેબ્રુઆરીથી એપ્રિલ સુધીના ત્રણ મહિના એલર્જીની સીઝન કહેવાય છે. સામાન્યપણે જ્યારે આપણી રોગપ્રતિકારક શક્તિ કેટલાક બિનહાનિકારક પદાર્થોને ખતરો સમજીને પ્રતિક્રિયા...

આજકાલ સ્માર્ટવોચ અને ફિટનેસ ટ્રેકર્સ પહેરવાનો વાયરો વાયો છે. આમાં કશું જ ખોટું નથી કારણકે તેનાથી સમય અને આપણા આરોગ્યની સંભાળ બરાબર લેવાય છે કે નહિ તેની...

સ્ટ્રેસ (તણાવ)માં સૌથી પહેલી સલાહ સામાન્યએ જ હોય છે કે ઊંડો શ્વાસ લો. હાર્વર્ડ હેલ્થના અનુસાર જો શ્વાસોને નિયંત્રિત રીતે લેવામાં આવે તો તેનાથી માનસિક અને...

દરરોજ અખબારોમાં, રેડિયોમાં કે ટીવી પર જાતભાતની જાહેરખબર જોવા મળે છે, જેમાં જણાવાયું હોય છે કે ‘શું આપને આપના રોજિંદા ખોરાકમાંથી ફલાણાં-ઢીંકણા વિટામિન્સ...

સ્ટ્રોક વિશ્વભરમાં 100 મિલિયનથી વધુ લોકોને અસર કરે છે અને દર વર્ષે આશરે 6.7 મિલિયન લોકો સ્ટ્રોકથી મોતને ભેટે છે. કોઈ વ્યક્તિના સ્ટ્રોકના જોખમને જાણવા રક્ત...

શું તમે જાણો છો કે વયસ્ક વ્યક્તિના ચહેરા પર દેખાતા કેટલાક સંકેત ગંભીર આરોગ્ય સમસ્યા તરફ ઈશારો કરે છે? જેમ કે, આંખોની નીચે સતત સોજો હાઇપર થાઇરોડિઝમ કે કિડનીની...

ઘણી વખત શરીરમાં ખુજલી કે ખંજવાળ આવતી હોય છે અને પાછળથી તકલીફ થશે તે જાણવા છતાં આપણે ખંજવાળવાની અદમ્ય ઈચ્છાને રોકી શકતા નથી. જોકે, યુનિવર્સિટી ઓફ પીટ્સબર્ગના...



to the free, weekly Gujarat Samachar email newsletter