
રોજિંદા આહારમાં કાચી ડુંગળીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક હોય છે. કાચી ડુંગળી એવી શાકભાજી છે જેમાં વિવિધ વિટામીન્સ, મિનરલ્સ જેવા રોગપ્રતિકારક શક્તિ...
ઇંડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)ના એક રિસર્ચમાં જાણવા મળ્યું કે ભારતીયો તેમની રોજની 62 ટકા એનર્જી ભાગ કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે ચોખા અને ઘઉંમાંથી મેળવે છે. અને આ જ કારણસર મેદસ્વિતા, ડાયાબિટીસ અને હૃદય રોગ જેવી બીમારીનું પ્રમાણ વધી...
નવજાત બાળક તેની જનેતાનો અવાજ સંભળાતાં જ તેના તરફ નજર ફેરવવાનો પ્રયાસ કરે છે. માતાનો અવાજ બાળક માટે વિશ્વાસ અથવા હાશકારાથી પણ વિશેષ છે. ‘ફ્રન્ટિયર્સ ઈન હ્યુમન ન્યૂરોસાયન્સ’માં પ્રસિદ્ધ અભ્યાસના તારણો અનુસાર માતાના અવાજથી બાળકના મગજના બંધારણને...

રોજિંદા આહારમાં કાચી ડુંગળીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક હોય છે. કાચી ડુંગળી એવી શાકભાજી છે જેમાં વિવિધ વિટામીન્સ, મિનરલ્સ જેવા રોગપ્રતિકારક શક્તિ...

છેલ્લા ૧૦ મહિનાથી ફેલાયેલી કોરોના મહામારીના કારણે લોકોનું ઘરમાંથી બહાર નીકળવાનું અને હરવા-ફરવાનું ઘટી ગયું છે. જોબ કરતા મોટા ભાગના લોકો લાંબા સમયથી વર્ક...

આજકાલ બાળકોથી માંડીને મોટેરાઓમાં સ્માર્ટફોન અને ટેબ્લેટનો વપરાશ ખૂબ વધી ગયો છે. જોકે આના ખરાબ પરિણામો હવે જોવા મળી રહ્યા છે. દર ૧૦માંથી ૯ બાળકો સ્માર્ટફોન-ટેબ્લેટ...

કોરોના વાઇરસના સ્વરૂપમાં ૨૩ નવા પરિવર્તનો જોવા મળ્યા છે. સંશોધકોએ નવા સ્વરૂપના જિનેટિક કોડમાં ૨૩ ફેરફારો શોધી કાઢ્યા છે. એટલું જ નહીં, આ નવા સ્વરૂપના સાત...

બ્રિટિશ વિજ્ઞાનીઓએ કોરોના વાઈરસનું સંક્રમણ અટકાવતી અને સંક્રમિત દર્દીઓને તત્કાળ ઇમ્યૂનિટી (રોગપ્રતિકારશક્તિ) આપતી નવી એન્ટિબોડી થેરાપી શોધ્યાનો દાવો કર્યો...

જાણો કોરોના સાથે જોડાયેલા ૪ પ્રચલિત ટેસ્ટ અંગે...

સરોગીસ માટે જાણીતા ડો. નયનાબેન પટેલે વારસાગત રોગોને અટકાવીને ગર્ભનું નિદાન કરવામાં સફળતા મેળવી છે. તેમના આણંદસ્થિત આકાંક્ષા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરમાં...

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે કાનની પીડા અંગે.

હરિયાળી વાળા ક્ષેત્રોમાં રહેતાં બાળકોનું આઈક્યૂ લેવલ ઝડપથી વધે છે. એટલું જ નહીં, આવા વાતાવરણમાં રહેતાં બાળકો ઘણાં સમજદાર હોય છે અને ગેરવર્તણૂક પણ કરતાં...

છેલ્લા ત્રણ વર્ષથી ૮૨ વર્ષનાં હેન્ની માયર જર્મનીના કોલોન શહેરમાં પોતાના કૂતરા યિપ્સીની સાથે એકલાં જ રહે છે. તેમના ડ્રોઇંગ રૂમની દિવાલો એવા સ્વજનોના ફોટાથી...