આપણું મગજ માત્ર 12 વોટ્સ ઊર્જાનો વપરાશ કરે છે

આજકાલ કોમ્પ્યુટર કે કૃત્રિમ બુદ્ધિ- આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની બોલબાલા છે ત્યારે નવાઈ ન પામશો, પરંતુ કોમ્પ્યુટરની સરખામણીએ આપણું મગજ ભારે કાર્યક્ષમતા ધરાવે છે. તર્કશક્તિ, સ્મૃતિસંગ્રહ અને નિર્ણયપ્રક્રિયા જેવી જટિલ કામગીરી માટે 12 વોટ્સ ઊર્જાનો...

હેલ્થ ટિપ્સઃ શરદી-ઉધરસથી રાહત આપતા અસરદાર આયુર્વેદિક ઉપાય

વાતાવરણમાં બદલાવની શરૂઆત થઈ ગઈ છે. વાતાવરણ જ્યારે બદલાતું હોય ત્યારે શરદી-ઉધરસ થઈ જતા હોય છે. આ દિવસોમાં મોટાભાગે શરદી, ઉધરસ, તાવ જેવી વાઇરલ બીમારીઓનું પ્રમાણ વધી જતું હોય છે.

શરાબ અને ડ્રગ્સના વ્યસની હોય એવા પુરુષોમાં જીવનસાથી ઉપર ઘરેલું હિંસા આચરવાનું વલણ છ ગણું વધારે જોવા મળતું હોય છે. એક અભ્યાસમાં જણાયું છે કે આમ પણ સામાન્ય...

લંડનમાં કાર્યરત અલ્ઝાઇમર્સ ડિસીઝ ઇન્ટરનેશનલના ૨૦૧૯ના રિપોર્ટ મુજબ ૨૦૫૦ સુધી દુનિયાભરમાં ડિમેન્શિયાથી પીડિતોની સંખ્યા ૧૫.૨ કરોડથી વધુ હશે. ડિમેન્શિયા અલ્ઝાઇમર...

ડ્રાયફૂટનો રાજા ગણાતા અખરોટ ખાવામાં જેટલા સ્વાદિષ્ટ લાગે છે તેટલા જ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ જ અખરોટને જો ગાયના ઘી સાથે લેવામાં આવે તો સ્મરણશક્તિમાં...

સાયન્ટિફિક જર્નલ ન્યુરોસાયન્સ એન્ડ બાયોબિહેવિયરલ રિવ્યુઝના અહેવાલ અનુસાર વધુ શુગરવાળા ભોજનથી આપણી મનોદશા પર નકારાત્મક અસર પડે છે. નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ...

કોરોનાની એક પછી એક વેક્સિનને મંજૂરીના ધમધમાટ વચ્ચે ભારતે વિશ્વમાં સૌથી વધુ ૧૬૦ કરોડ ડોઝનું એડવાન્સ બુકિંગ કરાવી લીધું છે. જોકે આ છતાં તેના દ્વારા દેશની...

અત્યાર સુધી એવું મનાતું હતું કે વૃદ્ધોએ થોડોક વધારે આરામ કરવો જોઈએ, જેથી તેમનું બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં રહે અને આર્ટરીમાં ક્લોટ થાય નહીં. જોકે ચીનની વુહાન...

તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલા નિષ્ણાતોએ અન્નનળીની સર્જરી માટે ક્રાંતિકારી પદ્ધતિ વિકસાવી છે. શરીર પર કોઇ પણ જાતની વાઢકાપ વગર થતી આ સર્જરી અન્નનળીના નબળા...

રોજિંદા આહારમાં કાચી ડુંગળીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક હોય છે. કાચી ડુંગળી એવી શાકભાજી છે જેમાં વિવિધ વિટામીન્સ, મિનરલ્સ જેવા રોગપ્રતિકારક શક્તિ...



to the free, weekly Gujarat Samachar email newsletter