વિન્ટર બ્લૂઝ શિયાળાની માનસિક સ્વાસ્થ્ય પર અસર અને નિવારણ

ઠંડીની મોસમમાં અનેક લોકો ઉદાસી, થાક અને એકાગ્રતાના અભાવની ફરિયાદ કરતા સાંભળવા મળે છે. તબીબી ભાષામાં આ સ્થિતિને ‘વિન્ટર બ્લૂઝ’ તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક કિસ્સામાં આ સ્થિતિ માનસિક સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે જેને સિઝનલ અફેક્ટિવ ડિસઓર્ડર કહેવાય...

હેલ્થ ટિપ્સઃ શિયાળામાં રોજ કાળા તલ ખાવાથી આરોગ્યને લાભ થશે

કાળા તલ શિયાળાનું સુપર ફૂડ ગણાય છે. શિયાળામાં કાળા તલ ખાવાથી શરીરને સૌથી વધુ લાભ થાય છે. ઠંડીના દિવસોમાં રોજ કાળા તલ ખાવાથી શરીરને થતાં ત્રણ ફાયદા વિશે તમને જણાવીએ. જો તમને પણ આ સમસ્યાઓ રહેતી હોય તો (તમારા સ્વાસ્થ્યને નજરમાં રાખીને) કાળા તલ...

કોવિડ-૧૯નું આગમન થયું ત્યારે લોકોને એ ચિંતા હતી કે આ મહામારીના સંક્રમણથી બચવું કઇ રીતે? આ પછી લોકો એ વાતે ચિંતા કરતા હતા કે કોરોનાથી બચાવતી વેક્સિન ક્યારે...

અંધાપાનું જોખમ ધરાવતા હજારો-લાખો દર્દીઓ માટે આશાનું કિરણ ઉગ્યું છે. તબીબી નિષ્ણાતોએ વિકસાવેલી આ દવા આંખોની રોશની વધારવામાં તેમજ દૃષ્ટિને નબળી પડતી અટકાવવામાં...

ભારતીય પરિવારોમાં જ્યાં દૂધ પાક બનતો હશે તેઓ ચારોળીથી અવશ્ય પરિચિત હશે. દૂધપાક બનાવતી વખતે આ ચારોળી અચૂકથી નાંખવામાં આવે છે. તે સિવાય દૂધ, દૂધની વાનગીઓ...

ભારતીય પરિવારોમાં જ્યાં દૂધ પાક બનતો હશે તેઓ ચારોળીથી અવશ્ય પરિચિત હશે. દૂધપાક બનાવતી વખતે આ ચારોળી અચૂકથી નાંખવામાં આવે છે. તે સિવાય દૂધ, દૂધની વાનગીઓ...

આપણા શરીરમાં પાણીનું ખાસ મહત્ત્વ છે કારણકે તે શરીર માટે એન્જિન ઓઈલ જેવું કાર્ય કરે છે. પાણી વિના આપણે લાંબો સમય જીવી શકીએ નહિ. વિમાનમાં પ્રવાસ કરવા દરમિયાન...

સાયન્ટિફિક જર્નલ ન્યુરોસાયન્સ એન્ડ બાયોબિહેવિયરલ રિવ્યુઝના અહેવાલ અનુસાર વધુ શુગરવાળા ભોજનથી આપણી મનોદશા પર નકારાત્મક અસર પડે છે. મેરિલેન્ડ સ્થિત નેશનલ...

અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી (BAME) સમુદાયોએ કોવિડ-૧૯ની અપ્રમાણસર યાતના સહન કરી છે અને તેમનો મૃત્યુઆંક પણ ઘણો ઊંચો હોવા વિશે વ્યાપક અને નિયમિત જાણવા...

ધ ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS)ના અહેવાલ અનુસાર મહામારી દરમિયાન લગભગ પાંચમાંથી એક વયસ્ક ડિપ્રેશન - હતાશાના કોઈ પણ પ્રકારનો અનુભવ કરે તેમજ લગભગ આઠમાંથી એક વયસ્ક હતાશાના મધ્યમથી તીવ્ર કક્ષાના લક્ષણોનો અનુભવ કરે તેવી શક્યતા રહે છે.



to the free, weekly Gujarat Samachar email newsletter