- 09 Jan 2021

ડ્રાયફૂટનો રાજા ગણાતા અખરોટ ખાવામાં જેટલા સ્વાદિષ્ટ લાગે છે તેટલા જ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ જ અખરોટને જો ગાયના ઘી સાથે લેવામાં આવે તો સ્મરણશક્તિમાં...
તમે કદાચ જાણતા હશો કે સાપ કે વીંછી જેવાં સરિસૃપ વર્ગના પ્રાણીઓ પોતાના બચ્ચાંનો કોળિયો કરી જાય છે. તમને કદાચ નવાઈ લાગશે કે આપણું મગજ પણ આવું જ કરે છે જ્યારે તેને પૂરતી ઊંઘ મળતી ના હોય. ઊંઘ ન મળતી હોય તેવાં ઊંદરો પર અભ્યાસમાં વિજ્ઞાનીઓને લાંબા...
મિત્રતા વૃદ્ધાવસ્થામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અમેરિકાની મિશિગન યુનિવર્સિટી દ્વારા વૃદ્ધત્વ પર કરાયેલા એક સરવેમાં આ હકીકત પ્રકાશમાં આવી છે. એવું જાણવા મળ્યું છે કે, 50 વર્ષ અને તેથી વધુ ઉંમરના મોટાભાગના લોકોને ઓછામાં ઓછો એક નજીકનો મિત્ર...
ડ્રાયફૂટનો રાજા ગણાતા અખરોટ ખાવામાં જેટલા સ્વાદિષ્ટ લાગે છે તેટલા જ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ જ અખરોટને જો ગાયના ઘી સાથે લેવામાં આવે તો સ્મરણશક્તિમાં...
સાયન્ટિફિક જર્નલ ન્યુરોસાયન્સ એન્ડ બાયોબિહેવિયરલ રિવ્યુઝના અહેવાલ અનુસાર વધુ શુગરવાળા ભોજનથી આપણી મનોદશા પર નકારાત્મક અસર પડે છે. નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ...
કોરોનાની એક પછી એક વેક્સિનને મંજૂરીના ધમધમાટ વચ્ચે ભારતે વિશ્વમાં સૌથી વધુ ૧૬૦ કરોડ ડોઝનું એડવાન્સ બુકિંગ કરાવી લીધું છે. જોકે આ છતાં તેના દ્વારા દેશની...
અત્યાર સુધી એવું મનાતું હતું કે વૃદ્ધોએ થોડોક વધારે આરામ કરવો જોઈએ, જેથી તેમનું બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં રહે અને આર્ટરીમાં ક્લોટ થાય નહીં. જોકે ચીનની વુહાન...
તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલા નિષ્ણાતોએ અન્નનળીની સર્જરી માટે ક્રાંતિકારી પદ્ધતિ વિકસાવી છે. શરીર પર કોઇ પણ જાતની વાઢકાપ વગર થતી આ સર્જરી અન્નનળીના નબળા...
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો કમળાના ઇલાજ અંગે.
રોજિંદા આહારમાં કાચી ડુંગળીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક હોય છે. કાચી ડુંગળી એવી શાકભાજી છે જેમાં વિવિધ વિટામીન્સ, મિનરલ્સ જેવા રોગપ્રતિકારક શક્તિ...
છેલ્લા ૧૦ મહિનાથી ફેલાયેલી કોરોના મહામારીના કારણે લોકોનું ઘરમાંથી બહાર નીકળવાનું અને હરવા-ફરવાનું ઘટી ગયું છે. જોબ કરતા મોટા ભાગના લોકો લાંબા સમયથી વર્ક...
આજકાલ બાળકોથી માંડીને મોટેરાઓમાં સ્માર્ટફોન અને ટેબ્લેટનો વપરાશ ખૂબ વધી ગયો છે. જોકે આના ખરાબ પરિણામો હવે જોવા મળી રહ્યા છે. દર ૧૦માંથી ૯ બાળકો સ્માર્ટફોન-ટેબ્લેટ...
કોરોના વાઇરસના સ્વરૂપમાં ૨૩ નવા પરિવર્તનો જોવા મળ્યા છે. સંશોધકોએ નવા સ્વરૂપના જિનેટિક કોડમાં ૨૩ ફેરફારો શોધી કાઢ્યા છે. એટલું જ નહીં, આ નવા સ્વરૂપના સાત...