
ભારતીય પરિવારોમાં જ્યાં દૂધ પાક બનતો હશે તેઓ ચારોળીથી અવશ્ય પરિચિત હશે. દૂધપાક બનાવતી વખતે આ ચારોળી અચૂકથી નાંખવામાં આવે છે. તે સિવાય દૂધ, દૂધની વાનગીઓ...
ફિટ રહેવા માટે દરરોજ 10 હજાર પગલાં ચાલવાની સામાન્ય માન્યતા છે. જોકે હવે એક નવા વૈશ્વિક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે આટલી બધી મહેનત કરવાની જરૂર નથી.
ઇંડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)ના એક રિસર્ચમાં જાણવા મળ્યું કે ભારતીયો તેમની રોજની 62 ટકા એનર્જી ભાગ કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે ચોખા અને ઘઉંમાંથી મેળવે છે. અને આ જ કારણસર મેદસ્વિતા, ડાયાબિટીસ અને હૃદય રોગ જેવી બીમારીનું પ્રમાણ વધી...

ભારતીય પરિવારોમાં જ્યાં દૂધ પાક બનતો હશે તેઓ ચારોળીથી અવશ્ય પરિચિત હશે. દૂધપાક બનાવતી વખતે આ ચારોળી અચૂકથી નાંખવામાં આવે છે. તે સિવાય દૂધ, દૂધની વાનગીઓ...

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો આંખની પીડા અંગે.

આપણા શરીરમાં પાણીનું ખાસ મહત્ત્વ છે કારણકે તે શરીર માટે એન્જિન ઓઈલ જેવું કાર્ય કરે છે. પાણી વિના આપણે લાંબો સમય જીવી શકીએ નહિ. વિમાનમાં પ્રવાસ કરવા દરમિયાન...

સાયન્ટિફિક જર્નલ ન્યુરોસાયન્સ એન્ડ બાયોબિહેવિયરલ રિવ્યુઝના અહેવાલ અનુસાર વધુ શુગરવાળા ભોજનથી આપણી મનોદશા પર નકારાત્મક અસર પડે છે. મેરિલેન્ડ સ્થિત નેશનલ...

અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી (BAME) સમુદાયોએ કોવિડ-૧૯ની અપ્રમાણસર યાતના સહન કરી છે અને તેમનો મૃત્યુઆંક પણ ઘણો ઊંચો હોવા વિશે વ્યાપક અને નિયમિત જાણવા...
ધ ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS)ના અહેવાલ અનુસાર મહામારી દરમિયાન લગભગ પાંચમાંથી એક વયસ્ક ડિપ્રેશન - હતાશાના કોઈ પણ પ્રકારનો અનુભવ કરે તેમજ લગભગ આઠમાંથી એક વયસ્ક હતાશાના મધ્યમથી તીવ્ર કક્ષાના લક્ષણોનો અનુભવ કરે તેવી શક્યતા રહે છે.

વર્ષ ૨૦૨૦માં કોરોના વાઈરસના પ્રથમ મોજાથી બ્રિટિશરો ત્રાહિમામ પોકારી ગયા ત્યારે અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી (BAME) સમુદાયને કોરોના વાઈરસ સંક્રમણ અને...

અમેરિકના વૈજ્ઞાનિકોએ ૨૪ જ કલાકમાં દેશમાં જ મ્યુટેટ થયેલા ૩ સુપર કોવિડ સ્ટ્રેનની ઓળખ કરી છે. આ સ્ટ્રેનના અભ્યાસ બાદ તબીબી નિષ્ણાતોએ ચેતવણી ઉચ્ચારી છે કે...

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો અશક્તિ - નબળાઇની સમસ્યા વિશે.