સપ્તાહમાં 4 વાર નાળિયેર પાણી પીવાના 6 ફાયદા

ઉનાળો હોય કે ચોમાસુ, ઘણા લોકો રોજ નાળિયેર પાણી પીવાનું પસંદ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે અઠવાડિયામાં ફક્ત 3-4 વાર જ નાળિયેર પાણી પીવાથી ખૂબ ફાયદો થઈ શકે છે?

પ્રાણી-માનવીના DNA ક્યાં સુધી જાળવી શકાય?

આપણી સૃષ્ટિમાં સજીવોના જીવનની આનુવાંશિક બ્લુપ્રિન્ટ એટલે DNA કહેવાય છે. લુપ્ત પ્રાણીઓ વિશે માહિતી મેળવવા વિજ્ઞાની 1984થી પ્રાચીન DNA ચકાસણી કરતા આવ્યા છે. પછીના વર્ષોમાં ટેકનોલોજીમાં પ્રગતિ સાથે વિજ્ઞાનીઓ પ્રાણીઓ અને વનસ્પતિના પ્રાચીન DNAના...

આજકાલ કમ્પ્યુટર્સ અને લેપટોપનો જમાનો છે ત્યારે હાથ વડે લખવાની પ્રેક્ટિસ રહી નથી. જોકે ઈન્ડિયાના યુનિવર્સિટીના સંશોધન અનુસાર તમારે કોઇ બાબત યાદ રાખવી હોય...

અમેરિકી ફાર્મા કંપની ફાઈઝર અને જર્મન કંપની બાયોએન્ટેકે ૧૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર કોરોના વેક્સિનનું પરીક્ષણ શરૂ કરી દીધું છે. ફાઈઝરના પ્રવક્તા શેરોન...

વેમ્બલી, નોર્થ વેસ્ટ લંડનમાં રહેતાં ૪૧ વર્ષની અતિમા ભટનાગરને સ્ત્રીઓના માસિકચક્ર સંબંધિત અવસ્થા એન્ડોમેટ્રિઓસિસ (endometriosis)નું નિદાન કરી શકાય તે માટે...

શારીરિક રીતે તમને કોઇ તકલીફ નથી. ઉંમર પણ ૩૫ કે ૪૦ની આસપાસ છે. આમ છતાં સવારે તમે પથારીમાંથી ઉઠો છો ત્યારે તમને થાક કેમ લાગે છે? થાક (ફટીગ) આજના જમાનાનો...

કોરોના મહામારીએ ભલે દુનિયાભરમાં કહેર વર્તાવ્યો હોય, પરંતુ તેણે અનેક મુદ્દે આપણને બોધપાઠ પણ ભણાવ્યો છે. જેમ કે...

સામાન્યપણે આપણે જ્યારે ભૂખ લાગે છે ત્યારે આપણે ફ્રીજ ખોલીને સામે જે હાથમાં આવ્યું તે આરોગી લઈએ છીએ. તે વખતે આપણે વિચારતા નથી કે શું આરોગવાથી લાભ થશે અને...

ઓ...હ દર્દથી માથું ફાટફાટ થાય છે, એવું આપણે ઘણી વાર ઘણા બધાના મોઢે સાંભળ્યું હશે. તમે યાદ કરો, તમારા વર્તુળમાં ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હશે જેનું ક્યારેક માથું દુખ્યું ન હોય. માથાનો દુઃખાવો કોમન છે. આપણામાંથી મોટા ભાગના લોકોને કોઈ કોઈ વાર માથું...

શું તમને કોઇ વાત યાદ નથી આવતી? કોઇ ચીજવસ્તુ ક્યાંય મૂકી દીધાનું યાદ નથી આવતું? ડોન્ટ વરી, પેનિક થવાની જરૂર નથી. થોડીક સેકન્ડ આંખો બંધ કરીને તેને યાદ કરવાનો...

રસીનો મૂળ ઉદ્દેશ જે તે વ્યક્તિના શરીરમાં રોગપ્રતિકારક શક્તિ પેદા કરવાનો હોય છે. અત્યારે અપાઈ રહેલી રસીઓ આ કામ કરી રહી છે, પરંતુ અમેરિકામાં ગર્ભવતી મહિલાને...



to the free, weekly Gujarat Samachar email newsletter