મની લોન્ડરિંગ કેસમાં જેક્લિન સરકારી સાક્ષી બનવા તૈયાર

મહાઠગ સુકેશ ચન્દ્રશેખરના 200 કરોડ રૂપિયાના બહુચર્ચિત મની લોન્ડરિંગ કેસમાં અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝે પતિયાલા કોર્ટમાં ચાલતી કાર્યવાહી દરમ્યાન સરકારી સાક્ષી બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. કોર્ટે જવાબમાં જેક્લિનને કહ્યું હતું કે આ માટે તેણે વિધિસર...

આશા તાઈનો ગુજરાત સાથે લોહીનો નાતો

પોતાના જાદુઈ અવાજથી કરોડો શ્રોતાઓના હૃદય પર રાજ કરનાર પીઢ ગાયિકા આશા તાઈએ હિન્દી અને મરાઠી સહિત અનેક ભાષામાં પોતાના અવાજનો જાદુ પાથર્યો છે, પરંતુ ગુજરાત અને ગુજરાતી ગીત સાથેનો તેમનો નાતો અત્યંત ખાસ અને આત્મીય રહ્યો છે. તેમનું ગુજરાતી કનેક્શન...

સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાના મામલે સતત ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે, છતાં તેની આત્મહત્યા પાછળનું કારણ તો બહાર આવતું નથી. આથી ઉલ્ટું દરરોજ નીતનવી વાતો...

હિન્દી ફિલ્મઉદ્યોગમાં ‘માસ્ટરજી’ તરીકે જાણીતાં કોરિયોગ્રાફર સરોજ ખાનનું બીજી જુલાઇએ મોડી રાત્રે હાર્ટ એટેકથી નિધન થયું છે. બોલિવૂડ ડાન્સના ‘ધક-ધક’ ગણાતા...

ફિલ્મફેર દ્વારા ભારતનું ગૌરવ દર્શાવતી ૧૦ બોલિવૂડ ફિલ્મની ભલામણ કરવામાં આવી છે. જેમાં અમૂલ દ્વારા નિર્મિત ફિલ્મ ‘મંથન’નો સમાવેશ કરાયો છે. ‘મંથન’ ફિલ્મમાં...

બોલિવૂડ સિંગર સોનુ નિગમે તાજેતરમાં વધુ એક વીડિયોમાં ખુલ્લેઆમ ટી સિરીઝ કંપની અને તેના માલિક ભૂષણ કુમાર સામે જાણીજોઈને ખોટા સમાચારો ફેલાવવાનો આરોપ મૂક્યો...

૨૦૧૯માં આવેલી ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ને ભારત સરકારે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવા માટે પસંદ કરી છે. કેન્દ્રિય સૂચના-પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે...

કામની અછત, પૈસાની તંગી, આત્મહત્યાઓ, આરોપ-પ્રત્યારોપ, સગાવાદ (નેપોટિઝ્મ), ગુંડાગર્દી અને કાસ્ટિંગ કાઉચ. બોલિવૂડમાં લોકડાઉન પછી ઉથલ-પાથલ મચી ગઇ છે. જેને...

સુશાંતસિંહ રાજપૂતનાં મૃત્યુના કારણની એક તરફ કાયદેસર તપાસ થઈ રહી છે ત્યારે બીજી તરફ સુશાંતનાં તેરમા વિધિના દિવસે સુશાંતના પરિવારે ઘોષણા કરી છે કે સુશાંતના...

ટીકટોક સ્ટાર સિયા કક્કડે (ઉં ૧૬) ૨૫મી જૂને આત્મહત્યા કરી છે. સિયા સોશિયલ મીડિયા પર તેના વીડિયોથી ઘણી પ્રખ્યાત હતી. જોકે હજુ સુધી આપઘાતનું કારણ સામે આવ્યું...

બોલિવૂડ એક્ટર સોનુ સૂદે અગાઉ કેટલાય પરપ્રાંતીયોને બસ દ્વારા તેમના વતન પહોંચવાની વ્યવસ્થા કર્યા પછી કેરળના એન્નાકુર્લમમાં સિવણકામ અને ભરતકામનું એક કારખાનું...

પીઢ અભિનેતા સંજય દત્તે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, ડબ્બાવાળાઓ દાયકાઓથી મુંબઈગરાઓને ઘરનું ભોજન પહોંચાડવાનું કાર્ય કરે છે, પણ હવે તેમન ટેકો આપવાનો આપણો...



to the free, weekly Gujarat Samachar email newsletter