
વિતેલા જમાનાનાં જાણીતી અભિનેત્રી કુમકુમનું ૮૬ વર્ષની વયે મુંબઇમાં નિધન થયું છે. કુમકુમ ઘણા સમયથી બીમાર હતાં. કુમકુમનું અવસાન થતાં બોલિવૂડના વીતેલા જમાનાની...
સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક દિવસથી હિન્દી સિનેમાનાં બે દિગ્ગજ અભિનેત્રીઓ આશા પારેખ અને સાયરા બાનુની એક સુંદર તસવીર વાયરલ થઈ રહી છે. 1960 અને 70ના દાયકાની આ સુપરસ્ટાર અભિનેત્રીઓ લાંબા સમય પછી એકસાથે જોવા મળતા ચાહકોમાં ખુશીની લહેર જોવા મળી...
ટીવી અને હિન્દી ફિલ્મઉદ્યોગની જાણીતી અભિનેત્રી મૌની રોય અને તેના પતિ સૂરજ નામ્બિયાર વચ્ચે છૂટાછેડાની અફવાઓ છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર જોર પકડી રહી હતી. હવે મૌની રોયે પોતે આ મામલે મૌન તોડયું છે અને એક પોસ્ટ શેર કરીને મીડિયા તેમજ ચાહકોને...

વિતેલા જમાનાનાં જાણીતી અભિનેત્રી કુમકુમનું ૮૬ વર્ષની વયે મુંબઇમાં નિધન થયું છે. કુમકુમ ઘણા સમયથી બીમાર હતાં. કુમકુમનું અવસાન થતાં બોલિવૂડના વીતેલા જમાનાની...

કોરોનાની લપેટમાં આવી ગયેલા બચ્ચન પરિવાર માટે હવે રાહતનો સમય આવ્યો છે. પહેલાં પૂત્રવધુ ઐશ્વર્યા અને પૌત્રી આરાધ્યા બાદ ઘરના મોભી અમિતાભ બચ્ચનને હોસ્પિટલમાંથી...

બોલિવૂડમાં સગાવાદના મામલે આક્ષેપોનો દાવાનળ ફાટી નીકળ્યો છે ત્યારે ઓસ્કરવિજેતા સંગીતકાર એ. આર. રહેમાને એવો આક્ષેપ કર્યો છે કે બોલિવૂડમાં એક ગેન્ગ છે, જે...

સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ બાદ બોલિવૂડમાં મેન્ટલ હેલ્થના ઈશ્યૂ વિશે પણ ચર્ચા શરૂ થઈ હતી. અને દીપિકા પાદુકોણે પણ સુશાંતના નિધન બાદ મેન્ટલ હેલ્થ વિશે એક...

સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં રોજ રોજ નવા નવા નિવેદનો અને આક્ષેપ - પ્રતિઆક્ષેપ થઇ રહ્યા છે. સુશાંતસિંહના પિતા કે. કે. સિંહે સુશાંતની પૂર્વ પ્રેમિકા...

કોરોનાના કારણે થયેલા લોકડાઉનમાં અભિનેતા સોનુ સૂદે પરપ્રાંતીયોને તેમના વતન પહોંચાડવામાં ઘણી મદદ કરી હતી. તેણે હજારો મજૂરોને બસ, ટ્રેન અને ફ્લાઇટ દ્વારા...

દીપિકા પદુકોણ હિંદી સિનેમાની ટોચની અભિનેત્રી ગણાય છે. તે પોતાના દરેક પ્રોજેક્ટ સાથે પોતાના મહેનતાણામાં વધારો કરતી જોવા મળી છે. હવે તેણે પ્રભાસ સાથેની ફિલ્મમાં...

વિદ્યુત જામવાલ પોતાની ધમાકેદાર એકશનથી દર્શકોમાં અને ફિલ્મ માંધાતાઓમાં જાણીતો છે. વિદ્યુતે એક ઉપલબ્ધિ કરી છે જેના પર દેશ ગર્વ અનુભવી રહ્યો છે. એક પોર્ટલે...

ગુજરાતી ફિલ્મ ‘પાંચીકા’ની ન્યૂ યોર્ક ઇન્ડિયા ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રિનિંગ માટે પસંદગી થઇ છે. આ ફિલ્મ નમકનાં અગરિયાના વિસ્તારમાં ભાથું લઇને જતી ૭ વર્ષની...

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી એ પછી બોલિવૂડમાં નેપોટિઝમ મામલે ઘણા લોકોએ પોતાની આપવીતી અને અનુભવો શેર કર્યાં છે. એવા સંજોગોમાં લેખક ચેતન ભગતે...