
વીતેલા જમાનાની વિખ્યાત અદાકારા નિમ્મીનું લાંબી બીમારી બાદ ૨૫મી માર્ચે સાંજે અવસાન થયું હતું. તેઓ ૮૭ વર્ષનાં હતાં. નિધન પહેલાં ત્રણ દિવસથી મુંબઈના એક હોસ્પિટલમાં...
અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ અને ઉદ્યોગપતિ સંજય કપૂરના અકાળે મૃત્યુ સાથે શરૂ થયેલો તેમના વસિયતનામાનો વિવાદ સમયના વહેવા સાથે વકરી રહ્યો છે. હવે આ હાઇ-પ્રોફાઇલ કાનૂની લડાઈ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી છે. અહેવાલ અનુસાર, સંજય કપૂરની ત્રીજી પત્ની,...
બોલિવૂડમાં એકસાથે બે કપલનાં બ્રેકઅપના સમાચાર આવ્યા છે. વીર પહાડિયા અને તારા સુતરિયા વચ્ચે બ્રેકઅપ થઈ ગયું છે. બીજી તરફ ખુશી કપૂર અને વૈદાંગ રૈના વચ્ચેનાં સંબંધોનો પણ અંત આવી ગયો હોવાનું કહેવાય છે.

વીતેલા જમાનાની વિખ્યાત અદાકારા નિમ્મીનું લાંબી બીમારી બાદ ૨૫મી માર્ચે સાંજે અવસાન થયું હતું. તેઓ ૮૭ વર્ષનાં હતાં. નિધન પહેલાં ત્રણ દિવસથી મુંબઈના એક હોસ્પિટલમાં...

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનથી માંડીને આલિયા ભટ્ટ સુધી સલમાત રહો, ઘરે રહો અને પોતાની આસપાસના લોકોની સારસંભાળ રાખોની વિનંતી સોશિયલ મીડિયા તેમ જ અન્ય માધ્યમો...

બોલિવૂડના ફર્સ્ટ ફેમિલી ગણાતા કપૂર ખાનદાનના રણબીર કપૂર અને ફિલ્મ મેકર ફેમિલીની દીકરી આલિયા ભટ્ટની પ્રેમકથાનો ધી એન્ડ આવી ગયાના સમાચાર છે. ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના...

અભિનેતા દિલીપ કુમારને કોરોનાના સંક્રમણથી બચાવવા તેમને સંપૂર્ણ રીતે આઇસોલેશનમાં રખાયા છે. આ બાબતની જાણકારી તેમણે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર મૂકી છે. તેમણે...

એક્ટર અમજદ ખાનના ભાઈ ઈમ્તિયાઝ ખાનનું ૭૭ વર્ષની વયે નિધન થયું છે. ‘યાદોં કી બારાત’ અને ‘ધર્માત્મા’ જેવી ફિલ્મમાં યાદગાર અભિયન આપનાર ઈમ્તિયાઝ ખાનને ૧૬મી...

કોરોના વાયરસ ડિસીઝ -૧૯ (કોવિડ-૧૯)ના ઉપદ્રવથી વિશ્વના અનેક દેશોમાં ફફડાટ વ્યાપી ગયો છે. શૂટિંગ માટે વિદેશ ગયેલા બોલિવૂડના કલાકારો પરત આવી રહ્યા છે તે સાથે...

કોમેડિયન તથા એક્ટર કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચે બોલાચાલી અને ઝઘડા પછી બંને વચ્ચેના સંબંધો તૂટી ગયા હોવાની ચર્ચા બોલિવૂડમાં હતી. આ દોસ્તીની દરાર સિવાઈ...

રોહિત શેટ્ટી નિર્દેશિત ફિલ્મ ‘સિંઘમ’માં બોલિવૂડના અભિનેતા અજય દેવગણ અને સાઉથની પ્રખ્યાત અભિનેત્રી કાજલ અગ્રવાલ નજર આવી હતી. હાલમાં આ અભિનેત્રી કાજલ અગ્રવાલ...

‘બાગી’ સિરીઝની ૩જી ફિલ્મ વિશ્વભરના સિનેમાગૃહોમાં આવી ચૂકી છે. આ ફિલ્મના નિર્માતા ફોક્સ સ્ટાર સ્ટુડિયો અને નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈન્મેન્ટ છે અને ફિલ્મનું...

કોરોના વાયરસને ફેલાતો વધુ ને વધુ રોકવા માટે જાહેરમાં વધુ ભીડ ભેગી ન થાય તે માટે તંત્ર અને પ્રજા દ્વારા પગલાં લેવાઈ રહ્યાં છે. દિલ્હીમાં ૩૧મી માર્ચ સુધી...