‘જીવનમાં લાંબો સમય નકામો બેસી રહ્યો છું એટલે આ કામની કિંમત જાણું છું’

એક્ટર અને કોમેડિયન સુનિલ ગ્રોવર કોમેડી અને ખાસ તો મિમિક્રીની દુનિયામાં આગવી ઓળખ ધરાવે છે. તેની મિમિક્રી માત્ર નકલ નહીં, પણ ખરા અર્થમાં પરકાયા પ્રવેશ લાગે છે. તાજેતરમાં કોમેડી અને મિમિક્રીની દુનિયામાં આવતા પડકારો વિશે તેણે ખુલીને વાત કરી હતી....

મમતાએ ભગવા છોડ્યા... મિત્રો સાથે ગોવામાં જલ્સો કર્યો

વર્ષ 2025ના મહાકુંભમાં તમે મમતા કુલકર્ણીને સાધ્વીના અવતારમાં આધ્યાત્મની વાતો કરતા સાંભળી હશે. હવે મમતાએ આ અવતાર સાથે છેડો ફાડ્યો હોવાના અહેવાલ છે. મમતા તાજેતરમાં મિત્રો સાથે રજાઓ ગાળવા ગોવા પહોંચી હોવાના અહેવાલ છે, જ્યાં તે પોતાના જૂના લુકમાં...

સુશાંતસિંહ રાજપૂતનાં મૃત્યુના કારણની એક તરફ કાયદેસર તપાસ થઈ રહી છે ત્યારે બીજી તરફ સુશાંતનાં તેરમા વિધિના દિવસે સુશાંતના પરિવારે ઘોષણા કરી છે કે સુશાંતના...

ટીકટોક સ્ટાર સિયા કક્કડે (ઉં ૧૬) ૨૫મી જૂને આત્મહત્યા કરી છે. સિયા સોશિયલ મીડિયા પર તેના વીડિયોથી ઘણી પ્રખ્યાત હતી. જોકે હજુ સુધી આપઘાતનું કારણ સામે આવ્યું...

બોલિવૂડ એક્ટર સોનુ સૂદે અગાઉ કેટલાય પરપ્રાંતીયોને બસ દ્વારા તેમના વતન પહોંચવાની વ્યવસ્થા કર્યા પછી કેરળના એન્નાકુર્લમમાં સિવણકામ અને ભરતકામનું એક કારખાનું...

પીઢ અભિનેતા સંજય દત્તે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, ડબ્બાવાળાઓ દાયકાઓથી મુંબઈગરાઓને ઘરનું ભોજન પહોંચાડવાનું કાર્ય કરે છે, પણ હવે તેમન ટેકો આપવાનો આપણો...

ફિલ્મી ગીતોમાં લીડ એકટર્સની સાથે સાથે બેકગ્રાઉન્ડમાં રદમ મિલાવતા ડાન્સર્સના લાઈવલી ટ્રુપ સાથે બોલિવૂડના ગીતો જીવંત બને છે. કોરોના સંકટમાં મુશ્કેલીમાં મુકાયેલા...

કોરોના મહામારીના સંકટ અને લોકડાઉન વચ્ચે બોલિવૂડના કલાકારો પોતપોતાની રીતે જરૂરિયાતમંદોને સહાય કરી રહ્યાં છે. અભિનેત્રી કેટરિના કૈફ પણ જરૂરિયાતમંદ રોજમદારને...

અમિતાભ બચ્ચનની કંપની એબી કોર્પ દ્વારા કોરોના અને લોકડાઉનના કારણે સંકટમાં ફસાયેલા જરૂરિયાતમંદો માટે ભોજન અને અન્ય કિટની વ્યવસ્થા તો અગાઉ કરાઈ જ છે. ઉત્તર...

મે, ૨૦૧૨ની આ વાત છે. કસરતી પણ સપ્રમાણ શરીર ધરાવતો એક છોકરો સાબરમતી રેલવે સ્ટેશન નજીકના એક ગ્રાઉન્ડમાં કેટલાક છોકરાઓ સાથે ક્રિકેટ રમતો હતો. આમ તો આ ફિલ્મ...

‘છિછોરે’, ‘કેદારનાથ’ અને ‘એમ.એસ. ધોની’ જેવી ફિલ્મોના પાત્રો થકી આમ આદમીને જીવન સામે લડવાનો સંદેશ આપનાર પ્રતિભાશાળી યુવા અભિનેતા સુશાંત સિંહનો પાર્થિવ દેહ...

ગીતકાર અને પટકથા લેખક જાવેદ અખ્તરને રિચર્ડ ડોકિન્સ એવોર્ડ ૨૦૨૦થી સન્માનિત કરાયાના અહેવાલ છે. તેમને આ એવોર્ડ પોતાના ક્ષેત્રમાં ઉચ્ચ સ્તરીય કામ અને તાર્કિક...



to the free, weekly Gujarat Samachar email newsletter