
એકટર સંજય દત્તને ફેફસાંનું કેન્સર ત્રીજા નહીં પણ ચોથા સ્ટેજનું હોવાનું જણાયું છે. સંજય દત્તના તબીબી રિપોર્ટ અનુસાર સંજુબાબાનું લંગ કેન્સર ચોથા સ્ટેજે પહોંચી...
ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં અનેક લોકપ્રિય કોમેડી ફિલ્મો આપનારા ડિરેક્ટર ડેવિડ ધવને નિવૃત્તિ જાહેર કરતા પોતાના દીકરા વરુણ ધવન સાથે એક પ્રશ્નોત્તરીનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે બોલિવૂડનાં એક્ટર્સ પર પરોક્ષ રીતે નિશાન સાધતાં કહ્યું કે તેઓ કોઈ પ્રત્યે...
આઈપીએલ 2026માં રાજસ્થાન રોયલ્સની ટીમના સ્ટાર બેટ્સમેન રહેલા 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ મેદાન પર પોતાના આક્રમક અંદાજથી ક્રિકેટ પ્રેમીઓને પોતાના દીવાના બનાવી દીધા છે. આમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનો પણ સમાવેશ થાય છે.

એકટર સંજય દત્તને ફેફસાંનું કેન્સર ત્રીજા નહીં પણ ચોથા સ્ટેજનું હોવાનું જણાયું છે. સંજય દત્તના તબીબી રિપોર્ટ અનુસાર સંજુબાબાનું લંગ કેન્સર ચોથા સ્ટેજે પહોંચી...

સુપરહિટ ફિલ્મ ‘દૃશ્યમ્’ ઉપરાંત હિન્દી અને મરાઠી ફિલ્મ ઉદ્યોગમાં અદભુત ફિલ્મો આપનારા ડિરેક્ટર નિશિકાંત કામતનું ૧૭મી ઓગસ્ટે હૈદરાબાદની ખાનગી હોસ્પિટલમાં...

ઈમ્તિયાઝ અલી ‘તાજ’એ ૧૯૨૨માં લાહોરમાં ‘અનારકલી’ નામની એક નવલકથા લખી હતી. આ નવલકથાનું મુખ્ય પાત્ર મોગલ દરબારની એક નર્તકી અનારકલી હતી અને અનારકલીની આસપાસ...
બોમ્બે હાઇ કોર્ટે તાજેતરમાં શૂટિંગ માટેના એક મહત્ત્વના નિર્ણયમાં ૬૫ વરસથી મોટી વયના કલાકારોને ફિલ્મો, સિરિયલ વેબસિરીઝ વગેરે માટે શૂટની છૂટ આપી છે. કોરોનાના કારણે અગાઉ નિર્ણય જાહેર કરાયો હતો કે, મોટી વયના કલાકારોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને...

અભિનેત્રી નતાશા સૂરીનો કોવિડ-૧૯ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તે અંગત કામ માટે પૂણે ગઈ હતી એ પછી તેની તબિયત ખરાબ થઈ ગઈ હતી. હાલ નતાશા હોમ ક્વોરેન્ટાઈન છે અને...

અભિનેત્રી મિનીષા લાંબાએ તાજેતરમાં જણાવ્યું કે તેના પતિ રાયન સાથે તેણે છૂટાછેડા લઈ લીધા છે. મિનીષા અને રાયને પાંચ વરસ પહેલા લગ્ન કર્યાં હતાં. જોકે ૨૦૧૮થી...

જાણીતા ટીવી કલાકાર સમીર શર્માએ તાજેતરમાં આત્મહત્યા કરી લેતાં બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં આપઘાતના સિલસિલાથી ચિંતા ફેલાઈ છે. સમીર શર્મા છેલ્લા ૧૫ વર્ષથી...

લગભગ ૪૦૦થી વધુ ફિલ્મોમાં અનેક હિરોઇનો માટે ડ્રેસ ડિઝાઇન કરનાર ગુજરાતના ગૌરવસમા લીના દરૂ (૮૧) નાની માંદગી બાદ અવસાન પામ્યા છે. ચાર દસકા કરતાં પણ લાંબી...

ભોજપુરી ફિલ્મ અભિનેત્રી અને ટીવી સ્ટાર અનુપમા પાઠકનો પણ મૃતદેહ મુંબઈમાં તેના ઘરમાંથી મળી આવ્યો હતો. અનુપમા પાઠકે મુંબઈમાં મીરાં રોડ પર પોતે રહેતી હતી તે...

વિતેલા જમાનાનાં જાણીતી અભિનેત્રી કુમકુમનું ૮૬ વર્ષની વયે મુંબઇમાં નિધન થયું છે. કુમકુમ ઘણા સમયથી બીમાર હતાં. કુમકુમનું અવસાન થતાં બોલિવૂડના વીતેલા જમાનાની...