
ગુજરાતી ફિલ્મ ‘પાંચીકા’ની ન્યૂ યોર્ક ઇન્ડિયા ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રિનિંગ માટે પસંદગી થઇ છે. આ ફિલ્મ નમકનાં અગરિયાના વિસ્તારમાં ભાથું લઇને જતી ૭ વર્ષની...
દિલ્હી હાઈકોર્ટે દિવંગત બિઝનેસમેન સંજય કપૂરની સંપત્તિ સાથે જોડાયેલા એક મહત્ત્વપૂર્ણ કેસમાં કરિશ્મા કપૂરના સંતાનોને મોટી વચગાળાની રાહત આપી છે. અદાલતે સંજય કપૂરની ત્રીજી પત્ની અને કરિશ્માના સંતાનોની સાવકી માતા પ્રિયા કપૂરને સંજય કપૂરની સંપત્તિઓની...
રશ્મિકા ફરી એક વખત ટોક્યોના વૈશ્વિક મંચ પર ફરી ચમકશે. રશ્મિકા 2024માં પહેલી વખત જાપાનના આ પ્રતિષ્ઠિત એવોર્ડના મંચ પર પહોંચી હતી. 2024માં ઇતિહાસ રચ્યા પછી, રશ્મિકા હવે પોતાનાં વ્યસ્ત વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવન વચ્ચે ફરી એક વખત આંતરરાષ્ટ્રીય...

ગુજરાતી ફિલ્મ ‘પાંચીકા’ની ન્યૂ યોર્ક ઇન્ડિયા ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રિનિંગ માટે પસંદગી થઇ છે. આ ફિલ્મ નમકનાં અગરિયાના વિસ્તારમાં ભાથું લઇને જતી ૭ વર્ષની...

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી એ પછી બોલિવૂડમાં નેપોટિઝમ મામલે ઘણા લોકોએ પોતાની આપવીતી અને અનુભવો શેર કર્યાં છે. એવા સંજોગોમાં લેખક ચેતન ભગતે...

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં અણધાર્યો વળાંક આવ્યો છે. સુશાંતના પિતા કે. કે. સિંહે પટણાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં અભિનેત્રી રિયા ચક્રવર્તી...

સલમાન ખાન, આલિયા ભટ્ટ, શ્રદ્ધા કપૂર જેવા ઘણા બોલિવૂડના કલાકારો ફિલ્મમાં અભિનયની સાથે સાથે ગાયન પર પણ હાથ અજમાવવા પ્રયત્ન કરી રહ્યાં છે. હવે આ યાદીમાં ટાઇગર...

સુશાંતસિંહ રાજપૂત (ઉં. ૩૪) આત્મહત્યા કેસમાં યશરાજ ફિલ્મ્સના સર્વેસર્વા આદિત્ય ચોપરાએ ૨૫મી જુલાઈએ વર્સોવા પોલીસ સ્ટેશનમાં નિવેદન નોંધાવ્યું હતું. પોલીસે...

હૃતિક રોશન બોલિવૂડનો ખૂબ જ મહેનતી અને ધગશ ધરાવતો સ્ટાર ગણાય છે. તેના અભિનય સાથે સાથે તેના વ્યક્તિત્વના પણ સહુ કોઇ વખાણ કરે છે. બોલિવૂડમાં પણ તેની ગણના...

સોનાક્ષી સિંહાએ તેની આગામી ફિલ્મ ‘ભૂજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’નો પોતાનો ફર્સ્ટ લુક તાજેતરમાં જાહેર કર્યો હતો. આ ફિલ્મ પોસ્ટરમાં તે ગુજરાતી મહિલાના પરિવેશમાં...

લોકડાઉનમાં અભિનેતા અક્ષયકુમારની નાસિકની હેલિકોપ્ટર દ્વારા યાત્રા પર વિવાદ ઉભો થયો છે. મહારાષ્ટ્રના પ્રધાન છગન ભુજબળે એવું જણાવ્યું છે કે, અક્ષયકુમારે હવાઈ...

મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચન પછી અભિષેકની પત્ની ઐશ્વર્યા રાય અને પુત્રી આરાધ્યા પણ કોરોના પોઝિટિવ હોવાના સમાચાર મળ્યા હતા. અમિતાભ...

સુશાંતસિંહ રાજપૂતના નિધનને મહિનો વીતી ગયો છે છતાં સોશિયલ મીડિયા પર તેના ચાહકો ન્યાયની માગ સાથે સીબીઆઈની તપાસ કરવા માગણી કરતા રહ્યાં છે. હવે એ માગણીમાં...