શાહરુખ - અજય - ટાઇગર શ્રોફ કાનૂની સકંજામાં

છેલ્લા લાંબા સમયથી પાન મસાલાની એડવર્ટ કરી રહેલા કિંગ ખાન શાહરુખ, અજય દેવન અને ટાઇગર શ્રોફ કાનૂની સકંજામાં સપડાયા છે. મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા આ ત્રણેય અભિનેતાઓ શાહરુખ ખાન, અજય દેવગન અને ટાઇગર શ્રોફને શો-કોઝ નોટિસ...

મોહમ્‍મદ રફીએ જ્‍યારે હંમેશા માટે ફિલ્‍મી પાર્શ્વગાયન છોડી દેવાનો નિર્ણય કરી લીધો હતો...

‘તમે મુસ્‍લિમ છો... અને ફિલ્‍મો માટે ગાઓ છો? આ તો બહુ મોટું પાપ છે. ખુદા તમને ક્‍યારેય માફ નહીં કરે.’ કહેવાય છે કે મક્કાની હજ યાત્રા દરમિયાન એક ધાર્મિક વિદ્વાને મોહમ્‍મદ રફી સાહેબને કહેલા આ શબ્‍દોએ મહાન ગાયકને એટલા ઊંડે સુધી હચમચાવી દીધા કે...

ઇન્ફર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રીએ તાજેતરમાં ફિલ્મમેકર શેખર કપૂરને FTIIના નવા પ્રેસિડેન્ટ જાહેર કર્યાં છે. ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા...

સુશાંતસિંહ રાજપૂતના મોત બાદ નિપોટિઝમ અને ડ્રગ સહિતના વિવાદોમાં સતત ઘેરાયેલા રહેલા ફિલ્મમેકર કરણ જોહરની તાજેતરમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા પૂછપરછ...

બોલિવૂડની અભિનેત્રી મિશ્ટી મુખરજીનું બીજી ઓક્ટોબરે બેંગલુરુમાં નિધન થયું હતું. ઝડપથી વજન ઘટાડવાની લહાયમાં ડોક્ટરની સલાહ લીધા વગર ડાયેટ અપનાવનારા લોકો માટે...

બોલિવૂડના અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુ સાથે વણાયેલા રહસ્યના તાણાવાણા દૂર કરતાં ઓલ ઇંડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (‘એઇમ્સ’)એ જાહેર કર્યું...

એક તરફ મૃત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે આત્મહત્યા કરી હોવાનો મેડિકલ રિપોર્ટ આવ્યો છે અને બીજી બાજુ સુશાંતસિંહ સહિત બોલિવૂડના કેટલાક કલાકારો ડ્રગ્સના રવાડે...

નસીબ ક્યારે પલ્ટી મારતું હોય છે તે અંગે કોઇ કશુંય કહી શકતું નથી. આ અંગે ‘બાલિકા વધૂ’ અને ‘સુજાતા’ જેવી કેટલીયે ટીવી સીરિયલ્સમાં ડાયરેક્ટર રહેલા રામવૃક્ષને...

અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયાએ તેની વિરુદ્ધ વર્સોવા પોલીસ સ્ટેશનમાં યૌનશોષણ અને છેતરપિંડીનો આરોપ મૂકીને લેખિતમાં ફરિયાદ કરી છે. છેલ્લા થોડા...

પ્રિંયકા ચોપરાએ એચબીઓ મેક્સ સિરિઝ પર સ્ટોરીઝ સંભળાવશે. તેવા સમાચાર છે. આ પ્રોજેક્ટનું નામ અ વર્લ્ડ ઓફ કાલ્મ છે જે એક મેડિટેશન એપ પર આધારિત સિરિઝ છે. ૧લી...

ગુજરાતી અને રાજસ્થાનના વતની એવા ભૂપેશ પંડ્યાનું ૪૫ વર્ષની વયે ૨૩મી સપ્ટેમ્બરે નિધન થયું હતું. ભૂપેશ લોકડાઉન દરમિયાન પોતાના વતન રાજસ્થાન ગયા હતાં જ્યાં...

સૂર કોકિલા લતા મંગેશકરે ૬ દાયકાઓથી પણ વધારે સમય સુધી સંગીતની દુનિયાને પોતાના મધુર સૂરોથી સજાવી છે. લતા મંગેશકરે લગભગ ૨૦ ભાષાઓમાં ૩૦ હજારથી પણ વધારે ગીતો...



to the free, weekly Gujarat Samachar email newsletter