
રિશિ કપૂર અને ઈરફાન ખાન અલગ અલગ પ્રકારના અભિનય માટે પ્રખ્યાત હતા, પરંતુ દર્શકોના દિલોમાં બંનેએ વિશેષ સ્થાન જમાવ્યું છે. હિન્દી સિનેજગતના આ ખાસ સિતારાઓએ...
બહેરીનના વિખ્યાત રેપર ફ્લિપરાચીનું 2024માં રિલીઝ થયેલું ગીત ‘FA9LA’ બોલિવૂડ ફિલ્મ ‘ધુરંધર’માં સમાવાયા બાદ દુનિયાભરમાં સુપરડુપર હિટ થઈ ગયું છે. ખાસ કરીને ફિલ્મમાં અક્ષય ખન્નાના આઇકોનિક એન્ટ્રી સીન દરમિયાન આ ગીત ઉપયોગમાં લેવાતાં જ વાયરલ થયું હતું....
છેલ્લા કેટલાક દિવસોથી ગાયક અરિજીત સિંહ તેના ગીતોના બદલે સ્વૈચ્છિક નિવૃત્તિની જાહેરાતના કારણે ચર્ચામાં છે. મુર્શિદાબાદના એક નાનકડા ગામમાંથી નીકળીને બોલિવૂડના કિંગ ઓફ મેલોડી બનવા સુધીની અરિજીત સિંહની સફર કોઈ ફિલ્મી કહાનીથી કમ નથી. એક સમયે રિયાલિટી...

રિશિ કપૂર અને ઈરફાન ખાન અલગ અલગ પ્રકારના અભિનય માટે પ્રખ્યાત હતા, પરંતુ દર્શકોના દિલોમાં બંનેએ વિશેષ સ્થાન જમાવ્યું છે. હિન્દી સિનેજગતના આ ખાસ સિતારાઓએ...

ભારતમાં બી.આર. ચોપરાની મહાકથા ‘મહાભારત’ શ્રેણીનું પ્રસારણ કરવાનું જાહેર કરાયાના પગલે કલર્સ ચેનલના આંતરરાષ્ટ્રીય ડિસ્ટ્રિબ્યુટર્સ IndiaCast UK Ltd દ્વારા...

બોલિવૂડના લોકપ્રિય અદાકાર ઇરફાન ખાનનું ૨૯મી એપ્રિલે ૫૩ વરસની વયે નિધન થયું હતું. તેઓને મૃત્યુના આગલે દિવસે આંતરડાંમાં ઇન્ફેકશન થતાં મુંબઇની કોકિલાબહેન...

જાણીતા અભિનેતા રિશિ કપૂરનું મુંબઇની હોસ્પિટલમાં ૩૦મી એપ્રિલે સવારે નિધન થયું હતું. તેઓ ૬૭ વર્ષનાં હતા. અભિનેતા ૨૦૧૮માં લ્યુકેમિયા (બ્લડ કેન્સર)નો ભોગ બન્યા...

પહેલા ઇરફાન ખાન અને હવે ઋષિ કપુર. હિન્દી ફિલ્મજગતે ૨૪ જ કલાકમાં બીજો સિતારો ગુમાવ્યો છે. બુધવારે ઇરફાન પઠાણનું નિધન થયા બાદ આજે ગુરુવારે ઋષિ કપુરના નિધનના...

પેરેલલ સિનેમાના ઉમદા અભિનેતા રણજિત ચૌધરી (ઉં ૬૪)એ ૧૫મી એપ્રિલે મુંબઇમાં અંતિમ શ્વાસ લીધાં હતાં. તેમની અંતિમ ક્રિયા બીજા દિવસે ખૂબ જ ઓછા લાકોની હાજરીમાં...

‘રામાયણ’, ‘મહાભારત’, શાહરૂખ ખાનની ‘સર્કસ’ અને બાળકોની ફેવરિટ સુપરહીરો સિરિઝ ‘શક્તિમાન’ પણ પુનઃ પ્રસારણ પામવાથી દર્શકો હાલમાં ખૂબ જ ખુશ છે. ૧૯૮૭માં પ્રસારિત...

અનુષ્કા શર્માએ તાજેતરમાં પોતાની આગામી હોમ પ્રોડક્શન વેબ સિરિઝનું નામ તથા ક્યારથી સ્ટ્રીમ થશે તેની જાહેરાત કરી છે. અનુષ્કાના ક્લિન સ્લેટ ફિલ્મ્સની આ સિરિઝનું...

કોરોના વાઈરસ અને લોકડાઉનના કારણે કેટલાય લોકોને જીવન જરૂરિયાતની ચીજોથી માંડીને મેડિકલ સહાયની જરૂર છે ત્યારે બોલિવૂડના કેટલાય સુપરહીરો તેમનાથી બનતી મદદ કરી...

પૌરાણિક શો ‘રાધાક્રિષ્ના’ના મુખ્ય કલાકારો સહિત ૧૮૦ ક્રૂ મેમ્બર્સ છેલ્લાં એક મહિનાથી શૂટિંગ લોકેશન પર ફસાયેલા છે. આ સિરિયલનું શૂટિંગ સુરત નજીક ઉમરગામમાં...