
‘બિગ બોસ’ સહિત અનેક ફિલ્મો અને ટીવી શોનો હિસ્સો રહી ચૂકેલી સના ખાને શો બિઝનેસને અલવિદા કહેતી લાગણીસભર પોસ્ટ તાજેતરમાં કરી હતી. સોશિયલ મીડિયા પર એક લાંબી...
બોલિવૂડ અભિનેત્રી નિમરત કૌરે દીવના સમુદ્રકિનારે આવેલા પ્રખ્યાત ગંગેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા. નિમરતે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને મંદિરમાં પૂજન કરતો વીડિયો શેર પણ કર્યો છે. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ નિમરતે ભગવાન મહાદેવની પૂજા કરતાં...
દક્ષિણ ભારતીય ફિલ્મોથી લઇને બોલિવૂડ સુધી રજનીકાંતના નામના સિક્કા પડે છે એમ કહીએ તો પણ અતિશ્યોક્તિ નથી. પાંચ દાયકાથી તેઓ દર્શકોનું મનોરંજન કરી રહેલા રજનીકાંતે 15 ઓગસ્ટના રોજ ફિલ્મી કારકિર્દીના 51 વર્ષ પૂરા કર્યા છે.

‘બિગ બોસ’ સહિત અનેક ફિલ્મો અને ટીવી શોનો હિસ્સો રહી ચૂકેલી સના ખાને શો બિઝનેસને અલવિદા કહેતી લાગણીસભર પોસ્ટ તાજેતરમાં કરી હતી. સોશિયલ મીડિયા પર એક લાંબી...

અમિતાભ બચ્ચનના ૭૮મા જન્મદિવસે ૧૧મી ઓક્ટોબરે તેમના બંગલાની બહાર સવારથી જ તેમના ચાહકોની ભીડ થવાની શરૂઆત થઈ ગઈ હતી. તેમના ચાહકો કોરોનાનો ડર ભૂલીને મહાનાયકને...

અભિનેત્રી પાયલ ઘોષે ફિલ્મમેકર અનુરાગ કશ્યપ પર કરેલા દુષ્કર્મના આરોપોને ફગાવતા ખોટા અને પાયાવિહોણા ગણાવતાં અનુરાગે જણાવ્યું છે કે, એફઆઇઆરમાં પાયલે જે આરોપોનાં...

ઇન્ફર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રીએ તાજેતરમાં ફિલ્મમેકર શેખર કપૂરને FTIIના નવા પ્રેસિડેન્ટ જાહેર કર્યાં છે. ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા...

સુશાંતસિંહ રાજપૂતના મોત બાદ નિપોટિઝમ અને ડ્રગ સહિતના વિવાદોમાં સતત ઘેરાયેલા રહેલા ફિલ્મમેકર કરણ જોહરની તાજેતરમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા પૂછપરછ...

બોલિવૂડની અભિનેત્રી મિશ્ટી મુખરજીનું બીજી ઓક્ટોબરે બેંગલુરુમાં નિધન થયું હતું. ઝડપથી વજન ઘટાડવાની લહાયમાં ડોક્ટરની સલાહ લીધા વગર ડાયેટ અપનાવનારા લોકો માટે...

બોલિવૂડના અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુ સાથે વણાયેલા રહસ્યના તાણાવાણા દૂર કરતાં ઓલ ઇંડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (‘એઇમ્સ’)એ જાહેર કર્યું...

એક તરફ મૃત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે આત્મહત્યા કરી હોવાનો મેડિકલ રિપોર્ટ આવ્યો છે અને બીજી બાજુ સુશાંતસિંહ સહિત બોલિવૂડના કેટલાક કલાકારો ડ્રગ્સના રવાડે...

નસીબ ક્યારે પલ્ટી મારતું હોય છે તે અંગે કોઇ કશુંય કહી શકતું નથી. આ અંગે ‘બાલિકા વધૂ’ અને ‘સુજાતા’ જેવી કેટલીયે ટીવી સીરિયલ્સમાં ડાયરેક્ટર રહેલા રામવૃક્ષને...