મુંબઈમાં રહેતા નરુલા ભાઈઓ અચિન અને સાર્થકે રિયલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’માં રૂ. સાત કરોડ જીતવાની સિદ્ધી મેળવી છે.
ગુજરાતી રંગભૂમિ, ટીવી સિરિયલ અને ફિલ્મજગતના દિગ્ગજ કલાકાર સમીર ખખ્ખરનું 14 માર્ચે નિધન થયું છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગતાં સમીરને બોરીવલીની એમ.એમ. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં રાત્રે 10 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને કથિત રીતે ધમકીઓ આપવા બદલ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર સામે મુંબઈ પોલીસે કેસ દાખલ કર્યો છે.
મુંબઈમાં રહેતા નરુલા ભાઈઓ અચિન અને સાર્થકે રિયલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’માં રૂ. સાત કરોડ જીતવાની સિદ્ધી મેળવી છે.
બોલિવૂડ હવે હોલિવૂડના માર્ગે છે. હિન્દીની સાથોસાથ ઇંગ્લીશ ભાષામાં બનેલી અને આ ફિલ્મ ‘ફાઇન્ડીંગ ફેની’માં ગોવાના પોકોલિમ નામના એક ગામમાં રહેતા પાંચ લોકોની કહાની છે.
ભારતમાં સ્વર્ગ સમાન જમ્મુ-કાશ્મીરમાં આવેલા ભયાનક પૂરથી થયેલા વિનાશથી રિતિક રોશન પણ દ્રવી ઉઠ્યો છે. તે એટલો ચિંતાતુર બન્યો છે કે પૂરથી પ્રભાવિત થયેલા લોકોની મદદ તેણે કમર કસી છે. આ પૂર પીડિતોને વિવિધ પ્રકારની મદદ કરવા માટે બોલિવૂડમાંથી ઘણા લોકો...