
‘છિછોરે’, ‘કેદારનાથ’ અને ‘એમ.એસ. ધોની’ જેવી ફિલ્મોના પાત્રો થકી આમ આદમીને જીવન સામે લડવાનો સંદેશ આપનાર પ્રતિભાશાળી યુવા અભિનેતા સુશાંત સિંહનો પાર્થિવ દેહ...
સંગીતકાર એ.આર. રહેમાને તાજેતરમાં કહ્યું હતું કે વીતેલા આઠ વર્ષથી તેમને મળી રહેલા કામમાં ઘટાડો થઇ રહ્યો છે. તેનું એક કારણ સાંપ્રદાયિક મુદ્દો પણ હોય શકે છે. રહેમાને આ માટે બોલિવૂડમાં થયેલા પાવર શિફ્ટને કારણભૂત જણાવ્યું હતું
આગામી માર્ચમાં થિયેટર્સમાં રિલીઝ થનારી ‘ધુરંધર-2’ની આતુરતાથી રાહ જોતા ચાહકો પહેલો ભાગ ઓટીટી પર આવે એની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે અહેવાલ છે કે, આદિત્ય ધરની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર’ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે.

‘છિછોરે’, ‘કેદારનાથ’ અને ‘એમ.એસ. ધોની’ જેવી ફિલ્મોના પાત્રો થકી આમ આદમીને જીવન સામે લડવાનો સંદેશ આપનાર પ્રતિભાશાળી યુવા અભિનેતા સુશાંત સિંહનો પાર્થિવ દેહ...

ગીતકાર અને પટકથા લેખક જાવેદ અખ્તરને રિચર્ડ ડોકિન્સ એવોર્ડ ૨૦૨૦થી સન્માનિત કરાયાના અહેવાલ છે. તેમને આ એવોર્ડ પોતાના ક્ષેત્રમાં ઉચ્ચ સ્તરીય કામ અને તાર્કિક...

અક્ષયકુમાર બોલિવૂડ ફિલ્મનો હિટ મશીન તરીકે ઓળખાય છે. અક્ષયની ફિલ્મો રિલીઝ પહેલાં જ સફળ રહેશે એવું મનાય છે. ૨૫ વરસની ફિલ્મી કારકિર્દી ધરાવતા મહેનતી આ સ્ટારને...

કોરોના વાઈરસનો પ્રકોપ વધતો જ જાય છે. ખાસ કરીને મુંબઇમાં કોરોનાના દરદીઓ વધતા જ જાય છે. આ સંકટની ઘડીમાં મુંબઇ પોલીસ પોતાના જીવ જોખમમાં નાંખીને લોકોની સુરક્ષા...

ફિલ્મજગતને ‘રજનીગંધા’, ‘બાતોં બાતોં મેં’, ‘એક રૂકા હુઆ ફૈંસલા’ અને ‘ચિત્તચોર’ જેવી ફિલ્મોની ભેટ આપનારા ફિલ્મ નિર્દેશક બાસુ ચેટરજીનું ચોથી જૂને ૯૦ વર્ષની...

કોરોના મહામારી અને લોકડાઉનમાં પહેલાં પોતાના હોટેલના મેડિકલ સ્ટાફને રહેવા માટે ખોલી નાંખનારા અભિનેતા સોનુ સૂદે લોકડાઉનમાં ફસાયેલા પરપ્રાંતીયોને વીણી વીણીને...

કોરોના અને લોકડાઉનના સમયમાં બોલિવૂડ સેલિબ્રિટીઝ પોતાની રીતે જરૂરિયાતમંદોને મદદ કરી રહ્યાં છે. અમિતાભ બચ્ચન પણ તેમાં જોડાયા છે. ઉત્તર પ્રદેશના પ્રવાસી મજૂરોને...

કોરોનાના પ્રકોપ અને લોકડાઉન વચ્ચે અભિનેતા અજય દેવગણે ધારાવી ઝૂંપડપટ્ટીમાં રહેનારા ૭૦૦ પરિવારોની જવાબદારી લીધી છે. અજયે ટ્વિટ કર્યું હતું કે, ધારાવી કોવિડ-૧૯નું...

ગીતકાર સાજિદ - વાજિદ ખાનની જોડીમાંથી વાજિદ ખાન (ઉં ૪૨)નું પહેલી જૂને નિધન થયું હતું. તેઓ મુંબઇમાં ચેમ્બુરની હોસ્પિટલમાં દાખલ હતા. તેઓને લાંબા સમયથી કિડનીની...

કોરોના મહામારીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને કેવી અસર પહોંચાડી છે. તેનું મૂલ્યાંકન ચાલી રહ્યું છે, પરંતુ આછેરી નજર નાખતાં પ્રભાવિત થયેલી ફિલ્મોનો અંદાજ માંડી...