
વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં ૨૮મીએ ‘એક શામ ભારત કે વીર જવાનો કે નામ’ કાર્યક્રમમાં બોલિવૂડ સ્ટાર અક્ષયકુમાર ઉપસ્થિત રહ્યા હતા. વીર સૈનિકો માટે તન મન ધનથી યથાયોગ્ય...
સપ્ટેમ્બર 2025માં એક્ટર વિકી કૌશલ અને કેટરિના કૈફે જાહેર કર્યું હતું કે તેમને ત્યાં પહેલા સંતાનનું આગમન થવાનું છે. આ સારા સમાચાર સાથે તેમણે એક પોલરોઈડ ફોટો પણ શેર કર્યો હતો. ત્યાર પછી 7 નવેમ્બરે તેમને ત્યાં દીકરાનો જન્મ થયો હતો, જેનું નામ આ...
ઈન્ડિયન આઈડોલ સીઝન-3 જીતીને ઘરે ઘરે જાણીતા બની ગયેલા તેમજ તાજેતરમાં ‘પાતાલલોક-ટુ’માં વિલન તરીકે દેખાયેલા પ્રશાંત તમાંગનું રવિવારે ફક્ત 43 વર્ષની વયે દિલ્હીમાં તેના નિવાસસ્થાને આકસ્મિક નિધન થયું છે.

વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં ૨૮મીએ ‘એક શામ ભારત કે વીર જવાનો કે નામ’ કાર્યક્રમમાં બોલિવૂડ સ્ટાર અક્ષયકુમાર ઉપસ્થિત રહ્યા હતા. વીર સૈનિકો માટે તન મન ધનથી યથાયોગ્ય...

ભારતમાં હજારો જવાન એવા છે જેમની બહાદુરી પરથી દેશભક્તિની અનેક ફિલ્મો બની શકે. દેશના આવા જ એક જવાન એટલે મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન. સંદીપ ૨૬/૧૧ના હુમલા વખતે...

ચર્ચાસ્પદ ન્યૂસ રિપોર્ટ અને સનસનીખેજ સ્ટિંગ ઓપરેશન માટે જાણીતા ન્યૂસ પોર્ટલ કોબરા પોસ્ટ ફરી સમાચારમાં છે. આ વખતે તેણે હિન્દી ફિલ્મઉદ્યોગના અભિનેતા-અભિનેત્રીઓને...

રાકેશ શર્માની બાયોપિક માટે હવે વિકી કૌશલનું નામ ચર્ચાઇ રહ્યું છે. શાહરુખ ખાનની ફિલ્મ ‘ઝીરો’ નિષ્ફળ જતાં શાહરુખે અન્ય એક મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર કામ...

લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે બોલિવૂડના સિતારાઓનો રાજકારણમાં ઝંપલાવવાનો માહોલ જામ્યો છે. બોલિવૂડની જાણીતી અભિનેત્રી મૌસમી ચેટર્જી બાદ ઇશા કોપિકર...

રાધાકૃષ્ણ, જગરલામૂડી અને કંગના રણૌત ડિરેક્ટેડ ફિલ્મ ‘મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી’માં કંગના રણૌતે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની કથાને ફિલ્મી પરદે જીવંત બનાવી...

ઇન્ટરનેશનલ વિમેન્સ ડે નિમિત્તે ભારતના પાંચસો શહેરોમાં મેન્સ્ટ્રુએશન વિશે જાગૃતિ ફેલાવવા માટે મેરેથનનું આયોજન કરવામાં આવ્યું છે. અક્ષયકુમાર લખનઉ મેરેથનમાં...

વર્ષ ૨૦૧૫માં આવેલી ફિલ્મ ‘પટેલ કી પંજાબી શાદી’ના ગુજરાતી નિર્માતા ભરતભાઈ પટેલે ફિલ્મ અભિનેત્રી સની લિયોનીને કાયદેસર નોટિસ ફટકારી છે કે, આ ફિલ્મ માટે સની...

પ્રસિદ્ધ ગણિતજ્ઞ શંકુતલા દેવીના જીવન પર આધારિત ફ્લ્મિમાં તેમની ભtમિકા અભિનેત્રી વિદ્યા બાલન નિભાવશે. શકુંતલા દેવીને ભારતની હ્યુમન કેલ્કયુલેટરના નામથી ઓળખવામાં...

કોમેડિયન-એક્ટર કપિલ શર્માએ ૧૨મી ડિસેમ્બરે તેની મિત્ર ગિન્ની ચત્રથ સાથે જલંધરમાં હિંદુ વિધિથી લગ્ન કર્યાં હતાં. લગ્નમાં કપિલ લીલા રંગની શેરવાની તથા હાથમાં...