
આયુષ્યમાન ખુરાનાની ફિલ્મોની પસંદગી ખૂબ અલગ રહે છે. જોકે તે દરેક ફિલ્મની પસંદગી પહેલા યશરાજ ફિલ્મ્સના સર્વેસર્વા આદિત્ય ચોપરાએ આપેલી સલાહને યાદ રાખે છે....
પોતાના જાદુઈ અવાજથી કરોડો શ્રોતાઓના હૃદય પર રાજ કરનાર પીઢ ગાયિકા આશા તાઈએ હિન્દી અને મરાઠી સહિત અનેક ભાષામાં પોતાના અવાજનો જાદુ પાથર્યો છે, પરંતુ ગુજરાત અને ગુજરાતી ગીત સાથેનો તેમનો નાતો અત્યંત ખાસ અને આત્મીય રહ્યો છે. તેમનું ગુજરાતી કનેક્શન...
લગભગ સાડા આઠ દસકાની કારકિર્દીમાં 20થી વધુ ભાષામાં 12 હજારથી વધુ ગીતો ગાઈને ભારતીય ફિલ્મસંગીતના ચાહકોના દિલોમાં છવાઇ જનારા આશા ભોંસલેનો પાર્થિવ દેહ સોમવારે પંચમહાભૂતમાં ભળી ગયો. બોલિવૂડના 1950-60ના દાયકાના સંગીતમય સુવર્ણયુગથી માંડીને ક્લબ, કેબરે...

આયુષ્યમાન ખુરાનાની ફિલ્મોની પસંદગી ખૂબ અલગ રહે છે. જોકે તે દરેક ફિલ્મની પસંદગી પહેલા યશરાજ ફિલ્મ્સના સર્વેસર્વા આદિત્ય ચોપરાએ આપેલી સલાહને યાદ રાખે છે....

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પ્રેમમાં છે અને લગ્ન કરવા ઇચ્છે છે તે જગજાહેર છે. રણબીર આલિયા સાથેના સંબંધમાં ગંભીર છે અને તે હવે જલદી જ પોતાના સંબંધને વધુ ગાઢ...

કોઈ નાટકના ૧૦૦ શો પૂરા થાય એ એક ઘટના છે, ૨૦૦ પૂરા થાય એ સિદ્ધિ છે અને જો ૩૦૦ શો પૂરા થાય તો એ મહાસિદ્ધિ છે. સંજય ગોરડિયા નિર્મિત-દિગ્દર્શિત અને વિનોદ સરવૈયા...

ફિલ્મ ‘ઝીરો’ની નિષ્ફળતા બાદ શાહરુખ ખાને પોતાની જાતને રૂપેરી પડદાથી અળગી કરી નાંખ્યાની ચર્ચા છે. ફિલ્મને મળેલી નિષ્ફળતાની નિરાશામાંથી તે હજી બહાર આવ્યો...

પીઢ અભિનેત્રી શબાના આઝમી આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત ફિલ્મમેકર સ્ટિવન સ્પિલબર્ગની વેબ સિરિઝ ‘હેલો’માં મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.

અક્ષયકુમાર અને ભૂષણકુમારની વચ્ચેની કડવાશ અંતે દૂર થઇ ગઇ છે. હવે બંને ફરી સાથે કામ કરવાનું વિચારી રહ્યા છે. અક્ષય અને ભૂષણે આ વાતની સ્પષ્ટતા પણ જાહેરમાં...

ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’એ બે નેશનલ ફિલ્મ એવોર્ડ્સ મેળવીને ઇતિહાસ રચ્યો છે. ૬૬ વર્ષનાં ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું છે જ્યારે કોઈ ગુજરાતી ફિલ્મને ફિચર...

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે લાંબો સમય ઇંતઝાર કરાવ્યા બાદ આખરે ૬૬મા નેશનલ એવોર્ડ્સની જાહેરાત કરી છે. ફીચર ફિલ્મોને કુલ ૩૧ કેટેગરીમાં એવોર્ડ...

હૃતિક રોશનના નાના જે. ઓમ પ્રકાશનું સાતમી ઓગસ્ટે ૯૨ વરસની વયે નિધન થયું છે. તેમણે મુંબઇના નિવાસસ્થાને જ અંતિમ શ્વાસ લીધા હતા.

ભારત સરકારે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ રદ કરતાં કાશ્મીરની સ્થિતિમાં સ્ફોટક ફેરફાર થયાં છે. પર્યટકો તથા યાત્રાળુઓને સુરક્ષાના કારણોસર કાશ્મીરમાંથી પરત મોકલી દીધા...