
બિશ્નોઈ સમાજ પશ્ચિમી થાર રેગિસ્તાન સાથે સંબંધ ધરાવે છે. બિશ્નોઈ સમાજમાં જાનવરોને ભગવાન સમાન માનવામાં આવે છે અને તે લોકો પશુઓ માટે પોતાનો જીવ પણ આપી દેવા...
બોલિવૂડના ‘કિંગ ખાન’ શાહરુખ અને કાજોલે 4 ડિસેમ્બરે લેસ્ટરમાં તેમના સુપ્રસિદ્ધ કેરેક્ટર, રાજ અને સિમરનના બ્રોન્ઝ સ્ટેચ્યુનું અનાવરણ કર્યું હતું. 1995ની ક્લાસિક ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ (DDLJ)થી પ્રેરિત આ સ્ટેચ્યુ લંડનના બહુખ્યાત લેસ્ટર...
મુંબઇમાં નીતા અંબાણી દ્વારા આયોજિત સ્વદેશ સ્ટોરના એક ખાસ ઇવેન્ટમાં બોલિવૂડના સિતારાઓ દેશની હસ્તકળા આધારિત વસ્ત્રો અને આભુષણો પહેરીને હાજર રહ્યાં હતાં. ભારતીય હાથશાળ અને હસ્તકળાના કારીગરોને સમર્પિત કાર્યક્રમમાં ગુજરાતી પટોળા, ઘરચોળા અને બાંધણી...

બિશ્નોઈ સમાજ પશ્ચિમી થાર રેગિસ્તાન સાથે સંબંધ ધરાવે છે. બિશ્નોઈ સમાજમાં જાનવરોને ભગવાન સમાન માનવામાં આવે છે અને તે લોકો પશુઓ માટે પોતાનો જીવ પણ આપી દેવા...

સલમાન ખાન ભલે હિન્દી ફિલ્મઉદ્યોગનો હીરો હોય, પણ પાંચ એપ્રિલના રોજ રિયલ લાઇફ હીરો હતા જજ દેવ કુમાર ખત્રી. સલમાનની સાથે આરોપીના કઠેડામાં સૈફ અલી ખાન, તબ્બુ...

વિખ્યાત ગાયક કલાકાર મોહમ્મદ રફીના લોકપ્રિય ગીતોને સ્ટેજ પર રજૂ કરી જાણીતા ગાયક કલાકાર કૌશિક પૂંજાણીએ યુકેના શ્રોતાઅોને ગીત સંગીતનું ઘેલુ લગાડ્યું છે. શ્રી...

મુખ્તાર શાહ અને હેતલ નાયક – લાઇવ કોન્સર્ટ અન ફરગેટેબલ મેજીક ટૂર. મુખ્તાર શાહ મશહુર ગાયક છે. વિખ્યાત પાર્શ્વગાયક સ્વ. મુકેશ જેવો જ અવાજ ધરાવતા મુખ્તાર શાહ...

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન પર ચાલેલા કાંકાણી કાળા હરણના શિકારના કેસમાં જોધપુર કોર્ટે સલમાન ખાનને દોષિત જાહેર કર્યો છે. જોધપુર કોર્ટે સલમાનને દોષિત જાહેર...

વડોદરામાં જન્મેલા અને ૧૯૮૬માં ડાન્સર તરીકે કરિયરની શરૂઆત કરનાર તેમજ પોતાના મનમોહક અવાજથી બ્રિટનની જનતાને ઘેલું લગાડનાર રોકી વર્સેટાઇલ સિંગર છે. ૧૯૯૬માં...

અમેરિકામાં આવેલા કેલિફોર્નિયાના ડોલ્બી થિએટરમાં તાજેતરમાં ૯૦મો ઓસ્કાર પુરસ્કાર સમારોહ યોજાઈ ગયો. ગુલર્મો ડેલ ટોરોની ફિલ્મ ‘ધ શેપ ઓફ વોટર’ને આ ઓસ્કારમાં...

કાર્તિક આર્યન, નુસરત ભરૂચા, સનીસિંહ અભિનિત અને લવ રંજન ડિરેક્ટેડ ફિલ્મ ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ બે મિત્રોની મૈત્રી વચ્ચેની સુંદર કહાની છે. રંગીલા પંજાબી...

શ્રીદેવી પોતાના સમયમાં દૌલત અને શૌહરતની ટોચ પર હતી ત્યારે તે સૌથી વધુ મહેનતાણું લેનારી કલાકાર હતી. તે પોતાની પાછળ અઢળક સંપત્તિ છોડી ગઇ છે. તેના ત્રણ-ત્રણ...

હિન્દી ફિલ્મઉદ્યોગના ટોચના નિર્માતા-દિગ્દર્શક રામ ગોપાલ વર્માએ શ્રીદેવીના નિધન પછી એક લાગણીસભર પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે શ્રીદેવીની લોકપ્રિયતા અને...