સોનુ સૂદ હવે દુબઇમાં ફસાયેલા ભારતીયોની વહારે

સોનુ સૂદ હંમેશા મુશ્કેલીમાં મુકાયેલા લોકોની મદદ કરવા તત્પર રહે છે. તાજેતરમાં ચેક રિટર્ન કેસમાં મુશ્કેલીમાં મૂકાયેલા રાજપાલ યાદવની મદદની પહેલ કરનારામાં સોનુ સૂદ પ્રથમ અભિનેતા હતા. તેમણે ઈન્ડસ્ટ્રીના લોકોને પણ મદદ માટે આગળ આવવા અપીલ કરી હતી. હવે...

કેટરિના-વિકીથી લઇને વરુણ-રણદીપ હૂડાએ માણ્યો રંગોત્સવ

બોલિવૂડ સમગ્ર વર્ષ દરમિયાન શૂટિંગ અને કામમાં વ્યસ્ત હોય છે, પરંતુ હોળી અને દિવાળીના તહેવારોને એટલા જ ઉમંગ-ઉલ્લાસભેર ઉજવવામાં આવે છે. દેશભરમાં હોળી-ધૂળેટીની ઉત્સવ ઉજવાયો તેની સાથોસાથ સેલેબ્રિટીસે પણ પોતાની હોળી-ધૂળેટીનું પર્વ ઉજવ્યું છે. તેમાં...

અક્ષયકુમારને પાંચ માર્ચે તેની પત્નીએ મારી નાખવાની ધમકી આપી હતી. પાંચ માર્ચે વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ એમેઝોન દ્વારા ડિજિટલ મીડિયમમાં પદાર્પણ કરી રહ્યો હોવાની...

બોલિવૂડ એક્ટર પાખી શર્મા ઉર્ફે બોબી ડાર્લિંગે તેના પતિ રમણિક શર્મા સામે છૂટાછેડાનો દાવો માંડતા કહ્યું હતું કે, મારા લગ્ન કાયદેસર છે. પતિ તરફથી ખોટા દાવા...

છેલ્લા કેટલાય મહિનાથી આલિયા ભટ્ટ અને રણવીર કપૂર વચ્ચેનો પ્રણય લોકજીભે ચર્ચાતો હતો. કપૂર પરિવાર સાથે આલિયાના વધતા જતા સંબંધો અને જાહેરમાં જોવા મળતા આ બન્ને...

અનુષ્કા શર્માનો પશુપ્રેમ જાણીતો છે. તે પ્રાણીઓની દેખભાળ માટેના અને જાગૃતિ માટેના કાર્યક્ર્મમાં હંમેશાં હાજરી આપતી આવી છે. તેના નજીકના મિત્રો જાણે છે કે...

વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં ૨૮મીએ ‘એક શામ ભારત કે વીર જવાનો કે નામ’ કાર્યક્રમમાં બોલિવૂડ સ્ટાર અક્ષયકુમાર ઉપસ્થિત રહ્યા હતા. વીર સૈનિકો માટે તન મન ધનથી યથાયોગ્ય...

ભારતમાં હજારો જવાન એવા છે જેમની બહાદુરી પરથી દેશભક્તિની અનેક ફિલ્મો બની શકે. દેશના આવા જ એક જવાન એટલે મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન. સંદીપ ૨૬/૧૧ના હુમલા વખતે...

ચર્ચાસ્પદ ન્યૂસ રિપોર્ટ અને સનસનીખેજ સ્ટિંગ ઓપરેશન માટે જાણીતા ન્યૂસ પોર્ટલ કોબરા પોસ્ટ ફરી સમાચારમાં છે. આ વખતે તેણે હિન્દી ફિલ્મઉદ્યોગના અભિનેતા-અભિનેત્રીઓને...

રાકેશ શર્માની બાયોપિક માટે હવે વિકી કૌશલનું નામ ચર્ચાઇ રહ્યું છે. શાહરુખ ખાનની ફિલ્મ ‘ઝીરો’ નિષ્ફળ જતાં શાહરુખે અન્ય એક મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર કામ...

લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે બોલિવૂડના સિતારાઓનો રાજકારણમાં ઝંપલાવવાનો માહોલ જામ્યો છે. બોલિવૂડની જાણીતી અભિનેત્રી મૌસમી ચેટર્જી બાદ ઇશા કોપિકર...

રાધાકૃષ્ણ, જગરલામૂડી અને કંગના રણૌત ડિરેક્ટેડ ફિલ્મ ‘મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી’માં કંગના રણૌતે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની કથાને ફિલ્મી પરદે જીવંત બનાવી...



to the free, weekly Gujarat Samachar email newsletter