જો હોય ગુજરાતનાં કારાગારોને કોઈ વાચા...

જરાસંઘ પોતે જેલ સુપરિન્ટેન્ડન્ટ રહી ચૂક્યા હતા. આ બંગાળી લેખકે એક સરસ નવલકથા લખી હતી, મૂળ બંગાળીમાં, તેનું ગુજરાતી ભાષાંતર ‘ઉજળા પડછાયા, કાળી ભોંય’ નામે થયું હતું. એક કથિત નક્સલી બ્રિટિશ મહિલા મેરી ટેલર (તેનો ગુનો એટલો જ હતો કે તે અભ્યાસ માટે...

સરદાર પટેલનો જીવનમંત્રઃ ‘કામ કરતાં જીવવાનો અંત આવે એમાં જ મૃત્યુની સાર્થકતા છે’

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલે દેશની એકતા માટે આપેલા પ્રશંસનીય યોગદાનને સહુ કોઇ જાણે છે, પરંતુ બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે રાષ્ટ્રહિતાર્થે તેમણે સ્વાસ્થ્યની પણ પરવા કરી નહોતી. સરદારશ્રીને આંતરડાંની અને કબજિયાતની બીમારી વર્ષોથી હતી,...

મોમ્બાસા હાઈસ્કૂલમાં ભણેલી યુવતીનું ૨૦ વર્ષની વયે ૨૫ વર્ષના યુવક મુકુંદ મહેતા સાથે લગ્ન થયું. પતિને યુનેસ્કોની વધુ અભ્યાસ માટે સ્કોલરશિપ મળતાં પતિ સાથે લગ્ન પછી લંડન જવાનું થયું. ત્રણ વર્ષ લંડનમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનું ભણીને જ્ઞાન, હિંમત,...

यः स्तोकेनापि संतोषं कुरुते मन्दधीर्जनः।तस्य भाग्यविहीनस्य दत्ता श्रीरपि मार्ज्यते ।।(ભાવાનુવાદઃ જે મંદબુદ્ધિવાળો માણસ થોડાંથી પણ સંતોષ પામે છે, તે અભાગિયાની (નસીબે) આપેલી લક્ષ્મી પણ ધોવાઈ જાય છે.)

મોસંબી શબ્દ મોઝામ્બિકથી આવ્યો. મોઝામ્બિકથી આવેલ ફળ તે મોસંબી. આપણે ત્યાં દીવ, દમણ, ગોવામાં પોર્ટુગીઝ શાસન હતું. પોર્ટુગીઝો ગોવાથી મોઝામ્બિક પર શાસન ચલાવતા....

આમ તો નવા વર્ષે ઘણાય લોકો નવો સંકલ્પ લેતા હોય છે જોકે એ સંકલ્પ નિભાવનારાની સંખ્યા વર્ષના અંતે ઓછી જ થઈ હોય, પણ પોતાના સંકલ્પ પર અડગ રહેવા માટે તમે કઈ રીતે...

લંડનમાં ભણીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ યુવક કૌશિક સાઉથ આફ્રિકામાં જ્હોનિસબર્ગની બેંકમાં ઊંચા હોદ્દા પર. બેંકમાં ગોરા ગ્રાહકો આવે, જેમના મોટા મોટા એકાઉન્ટ હોય....

स्थान एव नियोज्यन्ते मृत्यान्वामरणानि च ।न हि चूडामणिः पादे नूपुरं मूर्घ्नि धार्यते ।।(ભાવાર્થઃ નોકરચાકરો તેમજ ઘરેણાંને યોગ્ય સ્થાને ઉપયોગમાં લેવાય છે. મસ્તકે ધારણ કરવાનો મણિ પગમાં પહેરાતો નથી અને પગનું ઝાંઝર મસ્તકે ધારણ કરાતું નથી.)

वनानि दहतो वहनि सखा भवति मारुतः ।स एव दीपनाशनाय कृशे कस्यास्ति सौहदृयम् ।।(ભાવાર્થઃ પવન, વનોને બાળતા અગ્નિનો મિત્ર બને છે, (પરંતુ) તે જ પવન દીવાને ઓલવી નાખે છે. નબળાની સાથે કોની મિત્રતા હોય?)

અમેરિકાના ટેનેસી રાજ્યના જોનસન સિટીનો વિસ્તાર ‘બાઈબલ બેલ્ટ’ તરીકે જાણીતો છે. આસપાસના ગામો અને નગરોમાં ખ્રિસ્તી ચર્ચોની વિપુલતા. બે-ચાર બ્લોક પસાર થાય અને...

द्वाविमै पुरषौ लोके सुखिनौ न कदाचन ।यश्वाधनः कामयते यस्व कुप्यत्यनीश्वरः ।।(ભાવાનુવાદઃ આ લોકમાં બે પ્રકારના માનવો ક્યારેય સુખી હોતા નથી, એક જે નિર્ધન હોવા છતાં ઇચ્છાઓ કર્યા કરે છે અને બીજા જે સામર્થ્યવિહોણા હોવા છતાં કોપાયમાન થઈ જાય છે.)

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેનારા પૈકીનાં એક એવા સ્વાતંત્ર્ય સેનાની રામભાઈ પટેલનો જન્મ ગુજરાત રાજ્યના રાસ ગામે ચોથી માર્ચ ૧૯૨૮ના રોજ થયો હતો. તેઓ...



to the free, weekly Gujarat Samachar email newsletter