
મોસંબી શબ્દ મોઝામ્બિકથી આવ્યો. મોઝામ્બિકથી આવેલ ફળ તે મોસંબી. આપણે ત્યાં દીવ, દમણ, ગોવામાં પોર્ટુગીઝ શાસન હતું. પોર્ટુગીઝો ગોવાથી મોઝામ્બિક પર શાસન ચલાવતા....
વર્ષ 1992ની 6 ડિસેમ્બરે, સમગ્ર વિશ્વે ન્યાય મેળવવા માટે યાત્રા પર નીકળેલા બહાદુર હિન્દુઓને નિહાળ્યા. સેંકડો વર્ષોથી તેમને ન્યાય આપવાનો ઈનકાર કરાતો રહ્યો હતો. ભારત સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્ર બન્યાં પછી પણ ન્યાયનો ઈનકાર કરાતો રહ્યો. દાયકાઓ...
વંદે માતરમ્ - ‘માતાને પ્રણામ’ આ બે શબ્દોએ દેશના ઈતિહાસમાં ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ બે શબ્દોએ દેશમાં નીડરતા અને આત્મ-બલિદાનોનો અનોખો ઈતિહાસ રચ્યો છે.

મોસંબી શબ્દ મોઝામ્બિકથી આવ્યો. મોઝામ્બિકથી આવેલ ફળ તે મોસંબી. આપણે ત્યાં દીવ, દમણ, ગોવામાં પોર્ટુગીઝ શાસન હતું. પોર્ટુગીઝો ગોવાથી મોઝામ્બિક પર શાસન ચલાવતા....

આમ તો નવા વર્ષે ઘણાય લોકો નવો સંકલ્પ લેતા હોય છે જોકે એ સંકલ્પ નિભાવનારાની સંખ્યા વર્ષના અંતે ઓછી જ થઈ હોય, પણ પોતાના સંકલ્પ પર અડગ રહેવા માટે તમે કઈ રીતે...

લંડનમાં ભણીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ યુવક કૌશિક સાઉથ આફ્રિકામાં જ્હોનિસબર્ગની બેંકમાં ઊંચા હોદ્દા પર. બેંકમાં ગોરા ગ્રાહકો આવે, જેમના મોટા મોટા એકાઉન્ટ હોય....
स्थान एव नियोज्यन्ते मृत्यान्वामरणानि च ।न हि चूडामणिः पादे नूपुरं मूर्घ्नि धार्यते ।।(ભાવાર્થઃ નોકરચાકરો તેમજ ઘરેણાંને યોગ્ય સ્થાને ઉપયોગમાં લેવાય છે. મસ્તકે ધારણ કરવાનો મણિ પગમાં પહેરાતો નથી અને પગનું ઝાંઝર મસ્તકે ધારણ કરાતું નથી.)
वनानि दहतो वहनि सखा भवति मारुतः ।स एव दीपनाशनाय कृशे कस्यास्ति सौहदृयम् ।।(ભાવાર્થઃ પવન, વનોને બાળતા અગ્નિનો મિત્ર બને છે, (પરંતુ) તે જ પવન દીવાને ઓલવી નાખે છે. નબળાની સાથે કોની મિત્રતા હોય?)

અમેરિકાના ટેનેસી રાજ્યના જોનસન સિટીનો વિસ્તાર ‘બાઈબલ બેલ્ટ’ તરીકે જાણીતો છે. આસપાસના ગામો અને નગરોમાં ખ્રિસ્તી ચર્ચોની વિપુલતા. બે-ચાર બ્લોક પસાર થાય અને...
द्वाविमै पुरषौ लोके सुखिनौ न कदाचन ।यश्वाधनः कामयते यस्व कुप्यत्यनीश्वरः ।।(ભાવાનુવાદઃ આ લોકમાં બે પ્રકારના માનવો ક્યારેય સુખી હોતા નથી, એક જે નિર્ધન હોવા છતાં ઇચ્છાઓ કર્યા કરે છે અને બીજા જે સામર્થ્યવિહોણા હોવા છતાં કોપાયમાન થઈ જાય છે.)

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેનારા પૈકીનાં એક એવા સ્વાતંત્ર્ય સેનાની રામભાઈ પટેલનો જન્મ ગુજરાત રાજ્યના રાસ ગામે ચોથી માર્ચ ૧૯૨૮ના રોજ થયો હતો. તેઓ...
लालने बहवः दोषः ताडने बहवः गुणातस्मात् पुत्रं च शिष्यं च ताडयेत् न तुं लालयेत्

સ્વતંત્ર ભારતના ઘડતરમાં જો કોઈ બે વ્યક્તિઓનું પાયાનું પ્રદાન હોય તો તે પ્રધાનમંત્રી પંડિત નેહરુ અને નાયબ પ્રધાનમંત્રી સરદાર પટેલનું કહી શકાય. નેહરુ એક...