સ્ટાર્મરનો અંત ઘણો નજીક છે?

‘સન્માનીય’ એન્જેલા રેનેર, ડાબેરી લેબર્સની સ્વનિયુક્ત રાણીએ તેમણે કેવી રીતે રિયલ એસ્ટેટ સોદામાં ટેક્સ ચૂકવવાનું ટાળ્યું હતું તે દર્શાવતા પુરાવાઓ બહાર આવ્યા ત્યારે કલંકિત હાલતમાં હોદ્દો છોડવાની ફરજ પડી હતી. ટેક્સચોરી  થઈ હોવાના પુરાવા બહાર આવ્યા...

‘જૂનું ઘર ખાલી કરતાં...’

પહેલી તારીખથી છાપાં બંધ કરવાના છે, ગાયનું દૂધ લાવનારા ભાઈને ના કહેવાની છે, ઈસ્ત્રીના કપડાં લઈ જનારનો કે ગાડી સાફ કરનારનો છેલ્લો હિસાબ ચૂકતે કરવાનો છે... આ અને આવા અનેક કામો યાદ આવતા ગયા, પૂરા કરતા ગયા, કારણ કે પાછલા 14 વર્ષોથી જ્યાં રહેતા હતા...

ભાઈ-બહેનના પ્રેમ અને કર્તવ્યની ભૂમિકા કોઈ એક દિવસની મહોતાજ નથી, પરંતુ રક્ષાબંધનના પૌરાણિક, ધાર્મિક, ઐતિહાસિક મહત્ત્વને કારણે તે મહત્ત્વપૂર્ણ પર્વ બન્યું...

ભારતે પોખરણમાં સૌપ્રથમ કરેલા અણુવિસ્ફોટની યાદમાં ટેકનોલોજીના ક્ષેત્રે સંશોધકને રાષ્ટ્રીય પુરસ્કાર અપાય છે. ગુજરાતી અરવિંદ પટેલને ૨૦૦૪માં રાષ્ટ્રપતિ અબ્દુલ...

ગાદીપતિ સંત કંઠી બાંધે, ઉપદેશ આપે અને સેવારૂપે ધન માગે કે ઝંખે એ ક્રમ ચાલતો આવ્યો છે. આમાં અપવાદ છે સાહેબનો. તે ફંડફાળા માંગવાથી, ધર્મની ગંભીર વાતો અને...

ગુજરાતમાં અંગ્રેજ શાસન સ્થિર થયેલા પહેલાં પેશ્વા અને ગાયકવાડ એમ મરાઠાઓની સત્તા હતી. ગાયકવાડી શાસનમાં નડિયાદના અજુભાઈની દેસાઈગીરી હતી. તેમને ખેડા જિલ્લાનાં કેટલાંક ગામોમાં મહેસૂલ ઉઘરાવવાના અને ફોજદારી હક્ક મળ્યા હતા. અજુભાઈની દેસાઈગીરી અંગ્રેજોએ...

વર્ષ ૧૯૭૮માં અમેરિકાથી એક સિંધી યુવક પરણવા માટે ભારત પહોંચ્યો. સુશિક્ષિત અને સારું કમાતો યુવક યુવતીઓને મળે અને પૂછે, ‘ગુજરાતી જાણો છો? ગુજરાત સાથે કોઈ સંબંધ છે?’ સંતોષજનક જવાબના અભાવે યુવક અમેરિકા પાછો ગયો. યુવક અમદાવાદમાં ગુજરાતી મિત્રો સાથે...

સન ૧૮૯૨માં ઈંગ્લેન્ડની પાર્લામેન્ટમાં સૌપ્રથમ ચૂંટાનાર અશ્વેત દાદાભાઈ નવરોજી હતા. મુંબઈની એલ્ફિસ્ટન કોલેજના ભૂતપૂર્વ પ્રોફેસર અને મહાત્મા ગાંધી કરતાં ૪૪...

લઘુવાર્તા, વાર્તા, નવલકથા કે સમાચાર. લેખન કે વાચનનું સ્વરૂપ કોઈ પણ હોય, પરંતુ એમાં કોઈને કોઈ પાત્રો તો હોય જ છે. પુસ્તક ‘મહોતું’ માટે દિલ્હીના યુવા ગૌરવ...

પૂર્વમાં ધાડ પડ્યાના સમાચારે પશ્ચિમમાં રહેતાય ભાગવા માંડે એવા વધારે હોય છે. ત્યારે સામા પૂરે જનારા વીરલા હોય છે. એવા સાહસિકો ફાવે છે. મોઝામ્બિકના પાટનગર...

મહાત્મા ગાંધી કરતાં પણ દોઢ દશકો વડીલ, દાંડીકૂચ વખતે ગાંધીજીએ તેમના પછી જેલમાં જનાર નેતા તરીકે જેમની વરણી કરી હતી તે અબ્બાસ તૈયબજી. ગુજરાતમાંથી લંડન જઈને...

‘ઈન્દ્ર ખરાબ નથી, ઈંદ્રાસન ખરાબ છે અને તે પર બેસનાર બદલાઈ જાય.’ એવી વાત મોટા ભાગનાને લાગુ પડે છે. સત્તા વિનાની, ધન વિનાની વ્યક્તિ જ્યારે સત્તા કે ધન પામે ત્યારે બદલાઈ જાય. છતાં ન બદલાય એવી વિરલ વ્યક્તિઓ પણ હોય છે, તેમાંના એક ભાદરણના શિવાભાઈ...



to the free, weekly Gujarat Samachar email newsletter