
અમદાવાદના મણિનગર વિસ્તારમાં ૧૯૬૬માં ભગવાન સ્વામીનારાયણ અને સંત મુક્તજીવનદાસની મૂર્તિઓની શોભાયાત્રામાં હજારો હરિભક્તો હતા. આ શોભાયાત્રા કૃષ્ણબાગ નજીક આવતાં...
‘સન્માનીય’ એન્જેલા રેનેર, ડાબેરી લેબર્સની સ્વનિયુક્ત રાણીએ તેમણે કેવી રીતે રિયલ એસ્ટેટ સોદામાં ટેક્સ ચૂકવવાનું ટાળ્યું હતું તે દર્શાવતા પુરાવાઓ બહાર આવ્યા ત્યારે કલંકિત હાલતમાં હોદ્દો છોડવાની ફરજ પડી હતી. ટેક્સચોરી થઈ હોવાના પુરાવા બહાર આવ્યા...
પહેલી તારીખથી છાપાં બંધ કરવાના છે, ગાયનું દૂધ લાવનારા ભાઈને ના કહેવાની છે, ઈસ્ત્રીના કપડાં લઈ જનારનો કે ગાડી સાફ કરનારનો છેલ્લો હિસાબ ચૂકતે કરવાનો છે... આ અને આવા અનેક કામો યાદ આવતા ગયા, પૂરા કરતા ગયા, કારણ કે પાછલા 14 વર્ષોથી જ્યાં રહેતા હતા...
અમદાવાદના મણિનગર વિસ્તારમાં ૧૯૬૬માં ભગવાન સ્વામીનારાયણ અને સંત મુક્તજીવનદાસની મૂર્તિઓની શોભાયાત્રામાં હજારો હરિભક્તો હતા. આ શોભાયાત્રા કૃષ્ણબાગ નજીક આવતાં...
શૈક્ષણિક તેજસ્વિતાની ટોચ શા ત્રિભુવનદાસ ગજ્જર ૧૮૬૩માં સુરતમાં જન્મ્યા. પિતા કલ્યાણદાસ ગજ્જર જબરા શિલ્પી. કાષ્ઠ અને પથ્થર બંને પર એ બારીક કોતરકામ, ઘડતર...
વાત આશરે તેર વર્ષ પહેલાંની છે. સુરતની જગદીશ નગર સોસાયટીના એક મકાનમાં કેન્સરથી પીડાતી એક વૃદ્ધા દીકરા સાથે રહે. દીકરાએ મહેણાં ટોણાં પછી એક દિવસ સગી માને...
ભાઈકાકા અને ભીખાભાઈ સાહેબે મળીને વલ્લભ વિદ્યાનગરનું સર્જન કર્યું. સરદાર પટેલની તેમને હૂંફ હતી. નૂતન વિદ્યાનગરનું સર્જન સી. એલ. પટેલે એકલે હાથે કર્યું. આ દ્વારા તેમણે ચીલાચાલુ શિક્ષણને બદલે પલટાતા વિશ્વ સાથે યુવકો તાલ મિલાવી શકે તેવું આધુનિક...
પશ્ચિમી ગોરા અને શ્યામવર્ણી રોજ ન્હાતા નથી. અમેરિકાવાસી ભારતીયો રોજ સ્નાન કરે પણ સમયસર રોજ સવારે સ્નાન કરવાને બદલે અનુકૂળતાએ સ્નાન કરે, ત્યારે ડલાસમાં...
સફેદ કપડે સંન્યાસી શા પ્રતિષ્ઠા, પ્રામાણિકતા અને સેવા એ જ જેની સંપત્તિ છે તેવા ડો. ચંદ્રકાંત ચોથાણી ૧૯૭૬થી મસ્કતમાં છે. મસ્કત ગુજરાતી સમાજના એ મંત્રી છે....
'એક નુર આદમી, હજાર નુર કપડા અને લાખ નુર નખરા' ઉક્તિ કદાચ તમે સાંભળી હશે. માનવી કે કપડાની કિંમત કરતા નખરાનું મુલ્ય ઘણી વખત વધી જતું હોય છે. પરંતુ તેમાં...
વિચારે તે બોલે, બોલે તે કરે આનો અર્થ થયો એકરૂપતા. સેવામાં સ્થિર અને સમાજની એકતામાં પ્રવૃત્તિશીલ વિકેશ વણઝારા એ મલાવીના આર્થિક પાટનગર શા બ્લેન્ટાયર શહેરના...
મારા માટે ગત મહિનો યાત્રાઓ સંદર્ભે ભારે વ્યસ્ત બની રહ્યો હતો. લગભગ ૪૦ વર્ષ કરતાં વધુ સમયથી હું પ્રવચનો, અંતિમસંસ્કારની પ્રાર્થના અને ઉપદેશો, આધ્યાત્મિક...
ટપાલ ટિકિટો જે તે દેશના ઈતિહાસનું નિરુપણ કરે છે અને તે દેશમાં થયેલા ફેરફારને પણ દર્શાવે છે. તેવી ટપાલ ટિકિટોનો સંગ્રહ કોઈ દેશમાં કેવા પરિવર્તનો થયા તેનો...