
કાછડીછૂટા ભારતીય રાજનેતાઓ થકી સદકાર્યો પણ થયાં!
મંજિલ એને જ મળે છે જેનાં સપનાં જીવંત હોય છે એમ કંઇ અમસ્તું નથી કહેવાયું. લોકો યુવાનીમાં પણ સપનાં જોવાનું છોડી દેતા હોય છે, પણ અમુક લોકો એવા છે જે નેવું દાયકા વટાવી ચૂક્યા બાદ સપનાં જોવાનું શરૂ કરે છે. એટલું જ નહીં સપનાંને પૂરાં કરવા મહેનત કરીને...
હરજી લવજી દામાણી એટલે ‘શયદા’ના નામે અત્યંત લોકપ્રિય શાયર. શાયરોના શાયર કહી શકાય. એમને ‘ગઝલસમ્રાટ’નું બિરુદ મળેલું. નવલકથા પણ લખતા. માત્ર ચાર ચોપડીનું શિક્ષણ. કોઠાસૂઝ એમની કલમસૂઝ.
કાછડીછૂટા ભારતીય રાજનેતાઓ થકી સદકાર્યો પણ થયાં!
એન્ટવર્પ, લોસ એન્જલસ અને ન્યૂ યોર્કના હીરાના વેપારીઓને મળતાં અને કિંમત પૂછતાં મનમાં ધારણા બંધાયેલી કે હીરા જ સૌથી કિંમતી ચીજ છે. બેંગકોકમાં ચીકુ સુખડિયાની...
માર્ક ટ્વેઇને ‘ફોલોઇંગ ધી ઇક્વેટર’માં કહ્યું છે કે, ભારત માનવ પ્રજાતિનું પારણું છે, માનવીય બોલી-ભાષાનું જન્મસ્થાન છે, ઇતિહાસની જનેતા છે, દંતકથા-કિવદંતીઓનાં...
ભારતની આઝાદી સમયે હિંદુ અને મુસ્લિમોની વચ્ચે ફાટી નીકળેલા રમખાણો પાછળ અંગ્રેજો પણ એટલા જ જવાબદાર હતા જેટલા આ દેશના કટ્ટરવાદીઓ. જોકે આ અંગ્રેજોમાં એક અંગ્રેજ...
મહારાણી સાથે અશોક મહેતાના બહુચર્ચિત સંબંધોની વાત પૂર્વ વિદેશ સચિવ નોંધે છે
મોઝામ્બિકના પાટનગર મપુટુથી ૨૨૫ કિલોમીટર દૂર શશાઈ નગર જેને ગુજરાતીઓ ચંચાઈના નામે ઓળખે છે. અહીં સો જેટલા ગુજરાતી પરિવારમાં વિશિષ્ટ પરિવાર તે ખીમજી પીતાંબરનો....
૧૯૮૬માં ઈટાલીમાં ટ્રેડ ફેર થયો. આમાં અમેરિકા વસતો, નોકરી કરતો યુવક, તેની પત્ની અને નાનકડી બાળકી ગયાં. ગયાં હતાં કંપની વતી નિરીક્ષણ માટે, નવું જાણવા માટે,...
સરદાર પટેલને વિલયના ત્રણ મહિના પછી હરિસિંહે વિલય રદ કરવા લખ્યું!
અન્ય પર્વોની જેમ રક્ષાબંધન (આ વર્ષે ૭ ઓગસ્ટ) સાથે પણ પૌરાણિક કથાઓ જોડાયેલી છે. જે કથાઓ આજે બહુ પ્રસ્તુત ન લાગે તો પણ કહેવાતી રહેતી હોય. જે કથાઓ સમયના વિરાટ...
આધુનિકતા અને એકાંગીપણાની આજે બોલબાલા છે. ડાબી આંખનો ડોક્ટર જમણી આંખની દવા ના કરે એવી એકાંગિતા વિકસી છે ત્યારે અનેકવિધ ક્ષેત્રોમાં નિપુણતા હોય તેવી વ્યક્તિઓ...