
બાવીસ વર્ષનો યુવક આણંદ રેલવે સ્ટેશને ઊભો હતો અને યોગીજી મહારાજ ત્યાં આવીને કહે, ‘શાસ્રીજી મહારાજને મળવા આવ્યા છો. ચાલો લઈ જઉં...’ વાત સાચી હતી. યુવક વિચારતો...
પ્રાચીનથી લઇ અર્વાચીન પ્રવાસન સ્થળોનો નજારો, બેનમૂન સ્થાપત્યો, સમૃદ્ધ વન્યસંપદા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાબરમતીનો શાનદાર રિવરફ્રન્ટ, બીઆરટીએસ નેટવર્ક, સરસરાટ સરકતી મેટ્રો અને અને બુલેટ ટ્રેનના આગમનનો ધમધમાટ, કચ્છનું વ્હાઇટ ડેઝર્ટ અને શિવરાજપુરનો...
હા. સૌને તેનો અંદાજ છે. અગાઉ 1962ના ચીની આક્રમણ સમયે, અને પાકિસ્તાને કરેલાં તમામ આક્રમણોના સમયે સરહદો સળગી ઉઠી હતી. છેક ભીતર સુધી આકાશી આક્રમણ દ્વારા બોમ્બ ફેંકાયા હતા. ગુજરાતને નિસબત છે ત્યાં સુધી, દ્વારિકા, જામનગર અને કચ્છમાં આમ બન્યું હતું....
બાવીસ વર્ષનો યુવક આણંદ રેલવે સ્ટેશને ઊભો હતો અને યોગીજી મહારાજ ત્યાં આવીને કહે, ‘શાસ્રીજી મહારાજને મળવા આવ્યા છો. ચાલો લઈ જઉં...’ વાત સાચી હતી. યુવક વિચારતો...
વિશ્વના સમૃદ્ધ દેશોમાંનો એક તે સિંગાપોર. અહીં પાંચેક હજાર ગુજરાતીઓ વેપાર-ધંધા અને નોકરીમાં છે. ૩૫ જેટલા દેશોમાં એલ્યુમિનિયમ પેનલની નિકાસ કરનાર, પેનલનું...
શ્રૃંગેરી શંકરાચાર્યની પ્રેરણાથી ફરી હિંદુ બનેલા હરિહર અને બુક્કારાયે ભવ્ય સામ્રાજ્ય સ્થાપ્યું
ઈન્ડોનેશિયાનો સૌથી ગીચ વસતિવાળો મોટો ટાપુ તે જાવા. જાવા સાથે ગુજરાતનો હજારો વર્ષ જૂનો સંબંધ. કહેવત વપરાતી ‘જે કોઈ જાવા જાવે તે પાછો ના આવે, આવે તો પરિયાંના પરિયાં ખાવે એટલું તે લાવે.’ જાવામાં હીરા અને કાપડના વેપારમાં ગુજરાતીઓ જાણીતા છે. ઈન્ડોનેશિયાના...
વેદગ્રંથો મૃત પતિ સાથે વિધવાને બળવા કે દફન થવાને માન્ય રાખતા નથી
ગુજરાતી ભાષાના ઉત્કર્ષ માટે પોતાની જીંદગીના અમૂલ્ય વર્ષો સમર્પિત કરનાર નિરંજનાબહેન દેસાઈ, ટૂંકમાં ‘સેતુ’ના નામે અોળખાતા હેરો વિમેન્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ...
જનેતા અને જ્ન્મભૂમી કદી ભુલાય ખરી? બન્ને અપાર હેત વરસાવે છે અને તેની યાદ આવતાં જ દિલમાં એક અનેરો આનંદ, લાગણી અને પ્રેમ ધબકવા માંડે. હંમેશા મારા મનમાં સુષુપ્ત...
સહજાનંદ સ્વામી, કાકાસાહેબ કાલેલકર, સયાજીરાવ ગાયકવાડ, ફાધર વાલેસ વગેરે ગુજરાત બહાર જન્મ્યા છતાં પ્રવૃત્તિઓથી સવાયા ગુજરાતી બની રહ્યા. તેમણે ગુજરાતને ગરવું,...
આપબળે વિશાળ શીખ સામ્રાજ્ય સ્થાપ્યા પછી સર્વધર્મનો વિશ્વાસ સંપાદિત કરનાર રણજિત સિંહ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદી રાજવીને ભારતની સૌપ્રથમ મસ્જિદની પ્રતિકૃતિ ભેટ આપી હતી