- 31 Oct 2023

અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીનો જન્મ શરદપૂર્ણિમાને દિવસે થયો હતો. આ વર્ષે તેમના 239મા અક્ષર જન્મોત્સવની ઉજવણી ગોંડલ ખાતે અતિ ધામધૂમપૂર્વક કરવામાં આવી...
અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીનો જન્મ શરદપૂર્ણિમાને દિવસે થયો હતો. આ વર્ષે તેમના 239મા અક્ષર જન્મોત્સવની ઉજવણી ગોંડલ ખાતે અતિ ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સંતો, હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાંજે...
પોરબંદરના મહેર સમાજના લોકો આમ તો દુનિયાના અનેક દેશોમાં જઇ વસ્યા છે, પરંતુ બ્રિટનમાં તેમની વસ્તી નોંધપાત્ર કહી શકાય. મહેર સમાજ તેના શૌર્ય - ખમીર માટે જેટલો જાણીતો છે એટલો જ જાણીતો તેમનો મણિયારો રાસ છે. નવરાત્રિ મહેર સમાજની વિશાળ વસ્તી ધરાવતા...
અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીનો જન્મ શરદપૂર્ણિમાને દિવસે થયો હતો. આ વર્ષે તેમના 239મા અક્ષર જન્મોત્સવની ઉજવણી ગોંડલ ખાતે અતિ ધામધૂમપૂર્વક કરવામાં આવી...
પોરબંદરના મહેર સમાજના લોકો આમ તો દુનિયાના અનેક દેશોમાં જઇ વસ્યા છે, પરંતુ બ્રિટનમાં તેમની વસ્તી નોંધપાત્ર કહી શકાય. મહેર સમાજ તેના શૌર્ય - ખમીર માટે જેટલો...
જામનગર શહેરના રણજિતનગરમાં છેલ્લાં 6 દાયકાથી યુવક ગરબી મંડળ દ્વારા ગરબીનું આયોજન કરવામાં આવે છે. જેમાં અંગારા રાસમાં 12 ખેલૈયા સતત 12 મિનિટ સુધી સળગતા અંગારા...
ઉત્તરાખંડના કેદારનાથથી શરૂ થયેલી દ્વાદશ જ્યોતિર્લિંગ રામકથા યાત્રા સોમવારે સુપ્રસિદ્ધ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે પૂર્ણ થઈ હતી. પ્રથમ વખત 1008 યાત્રીએ માત્ર...
અમરેલીનાં વતની અને છેલ્લાં કેટલાય વર્ષોથી મુંબઇમાં વસતા દીપક ગ્રૂપનાં ચેરમેન ચીમનભાઈ કે. મહેતા (સી.કે. મહેતા)એ ત્રીજી જુલાઇના રોજ અંતિમ શ્વાસ લીધા. તાજેતરમાં...
કેનેડામાં કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરવા માટે ગયેલા સિદસરના વતની અને પાલનપુર ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા રમેશ ડાંખરાના પુત્ર આયુષનું ટોરેન્ટો સિટીમાં શંકાસ્પદ...
દેશી કેરીની જાતો લુપ્ત થતી જાય છે ત્યારે ધારી તાલુકાના દિતલા ગામના પ્રગતિશીલ ખેડૂતે પોતાના ઘરે એક જ આંબામાં 14 પ્રકારની કેરીની જાતો વિકસાવી અન્ય ખેડૂતોને...
હનુમાન જયંતી પ્રસંગે સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરે 54 ફૂટની ભવ્ય પ્રતિમા ‘કિંગ ઓફ સાળંગપુર’નું અનાવરણ કરાયું છે. આ સિવાય મંદિર પરિસરમાં વિશાળ અને આધુનિક...
પૂર્વ ક્રિકેટર સલીમ દુરાનીના નિધન સાથે ભારતીય ક્રિકેટના એક યુગનો અંત આવ્યો છે. ઓલરાઉન્ડ પરફોર્મન્સ દ્વારા ક્રિકેટ જગતમાં આગવી ઓળખ ઊભી કરનાર પૂર્વ ક્રિકેટર...
મન હોય તો માળવે જવાય તે ઉક્તિ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના નાનકડા કુડા ગામની વતની દિવ્યાંગ યુવતીએ સાર્થક કરી બતાવી છે. પાયલ બારૈયા નામની યુવતી એક પગથી...