મહંત સ્વામીની નિશ્રા અને દિવાળીના દિવસોઃ ગોંડલનું અક્ષર મંદિર હરિભક્તોથી ઉભરાયું

બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...

વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

રાજકોટ શહેરના બહુચર્ચિત ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં 27 લોકોના મૃત્યુ થયા હતા. આ કેસમાં ગેમ ઝોન જ્યાં આવેલું હતું તે જગ્યાના માલિકો, ગેમ ઝોન ચલાવતી હતી...

ગોંડલના સુપ્રસિદ્ધ યાત્રાધામ અક્ષર મંદિરના 90મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી. 90 વર્ષ પૂર્વે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સંસ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી...

નિર્વ્યસની સમાજના નિર્માણ માટે પાટીદાર સમાજની બહેનો આગળ આવી છે. જે યુવકો વ્યસનના બંધાણી હશે તેમની સાથે દીકરીનું સગપણ નહીં કરાય અથવા આવા ઘરમાં દીકરી નહીં...

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાનાં રામોદ ગામમાં રામનવમી પર્વે અનોખા લગ્ન યોજાયા હતા. ગામનાં સ્મશાનમાં જાનને ઉતારો અપાયો હતો. કન્યાએ લાલને બદલે કાળા...

મહાત્મા ગાંધીના જન્મસ્થાન પોરબંદરથી આશરે 60 કિમી દૂર દરિયાકિનારે આવેલા માધવપુર ગામની આગવી ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખ છે. ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણિજીના...

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં ગુજરાત હાઈકોર્ટે દાખલ કરેલી સુઓમોટો પીઆઈએલની સુનાવણીમાં ચીફ જસ્ટિસની ખંડપીઠે ઓરેવા કંપનીના બેજવાબદાર વલણ અંગે ઝાટકણી કાઢી...

આમ આદમી પાર્ટી (‘આપ’)ની પંજાબ સરકારના મુખ્યમંત્રી ભગવંત ગુજરાત પહોંચ્યા હતા અને 16 એપ્રિલે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતૃત્વ હેઠળના INDIA એલાયન્સના...

માતાનું દૂધદાન આપે છે શિશુને જીવનદાન. આ સૂત્રને સાકાર કરવા રોટરી ક્લબ ભાવનગર દ્વારા હવે શહેરમાં મધર્સ મિલ્ક બેન્કનો આરંભ થઇ રહ્યો છે. રોટરી અમૃતાલય ખાતે...

કલા અને સંસ્કૃતિના જતન-સંવર્ધન માટે જાણીતી ભાવનગર નગરી અને પ્રશ્નોરા નાગર જ્ઞાતિએ એક એકથી ચડિયાતા કલાકારો આપ્યા છે. આ બંનેના કલાના વારસાનો સમન્વય સમાન...



to the free, weekly Gujarat Samachar email newsletter