
ભાવનગરઃ રાજકારણીઓમાં ભલે શ્રીમદ્ ભગવદ્ ગીતાને રાષ્ટ્રીય ગ્રંથ જાહેર કરવાની તરફેણમાં અને વિરુદ્ધમાં વાદવિવાદ ચાલે, પણ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના...
રાજકોટ શહેરમાં એક મિત્રને તેના જન્મદિને પુસ્તકાલયની અનોખી ભેટ મળી છે. આવી અનોખી ભેટ આપનાર જાણીતા હાસ્યકલાકાર પદ્મશ્રી જગદીશ ત્રિવેદી અને ભેટ મેળવનાર સદભાગી છે જાણીતા લેખક-વક્તા જય વસાવડા. પોતાનાં 50 વર્ષની ઉંમર પછી કાર્યક્રમોનો બધો પુરસ્કાર...
નવી દિલ્હી સ્થિત ભારત મંડપમમાં વિશ્વ શાંતિ મિશનના હેતુથી આયોજિત પૂ. મોરારિ બાપુની નવ દિવસીય રામકથામાં શનિવારે ઐતિહાસિક માહોલ જોવા મળ્યો હતો. આ દિવસે દેશના વિવિધ ધર્મોના અગ્રણી સંતો, ગુરુઓ અને આધ્યાત્મિક આચાર્યો રામકથામાં ઉપસ્થિત રહ્યા હતા અને...

ભાવનગરઃ રાજકારણીઓમાં ભલે શ્રીમદ્ ભગવદ્ ગીતાને રાષ્ટ્રીય ગ્રંથ જાહેર કરવાની તરફેણમાં અને વિરુદ્ધમાં વાદવિવાદ ચાલે, પણ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના...
પોરબંદરઃ દેશના અતિ મહત્ત્વના એવા પશ્ચિમ કાંઠામાં ભારતીય નૌસેનાના બેઇઝને વધુ સુદ્રઢ કરવાની ઊઠેલી માંગ હવે સંતોષાય તેવા સંકેતો મળ્યા છે.
લોકપ્રિય ટીવી શો કૌન બનેગા કરોડપતિ (કેબીસી)માં સોમનાથના યુવાન ભાવેશ મક્કા ગત સપ્તાહે અમિતાભ બચ્ચન સામે હોટસીટ પર બેસીને રૂ. ૬.૪૦ લાખની રકમ જીતવામાં સફળ થયા છે. વેરાવળની નાયબ કલેકટર કચેરીમાં હિસાબનીશ તરીકે ફરજ બજાવતા અને ભાલકા વિસ્તારમાં રહેતા...

રાજકોટઃ સૌરાષ્ટ્રના ખેડૂત અગ્રણી અને પોરબંદર બેઠકના ભાજપના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાએ તેમની વિધવા પુત્રવધૂના માવતર બનીને નવજીવનના પંથે પ્રસ્થાન કરાવી સમાજને...
જૂનાગઢ તાલુકાના આંબલિયા નજીકથી ગત સપ્તાહે મુંબઈના એક બિલ્ડરના બ્રોકર અને તેના ડ્રાઇવરનું ચાર શખસો રૂ. સાત કરોડની રોકડ તથા કાર સાથે અપહરણ કરી જતા સનસનાટી મચી ગઈ છે. વિગતો મુજબ મુંબઈના બિલ્ડરે ધોરાજી તાલુકાના નાનીમારડ ગામે ખરીદેલી જમીનના પૈસા...
રાજકોટના અને અત્યારે ગોવામાં MScનો અભ્યાસ કરી રહેલ કૃણાલ કિશોરભાઇ પટેલને ગૂગલ કંપની દ્વારા કંપનીના ગ્લોબલ હેડક્વાર્ટરમાં એક્સક્લુઝિવ સોફ્ટવેર એન્જિનિયરની વર્ષે રૂ. ૧.૪૦ કરોડના પગાર સાથેની નોકરી ઓફર થઈ છે જે કૃણાલે સ્વીકારી લીધી છે અને હવે તેણે...

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુજરાતી ભવનના વડા પદેથી નિવૃત્ત થયેલા ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને સાહિત્ય ક્ષેત્રે જેમનું ઊંચુ પ્રદાન...
સૌરાષ્ટ્રમાં શિયાળાનો નહીંવત્ પ્રારંભ થઇ રહ્યો છે સૌરાષ્ટ્રમાં ગત ચોમાસામાં અંદાજે ૧૦૦ ટકાથી વધુ વરસાદ પડ્યો હોવા છતાં અત્યારથી જ અનેક જિલ્લામાં પાણીની તંગી ઊભી થઇ રહી છે. મોટાભાગના શહેરોમાં પાણી વિતરણમાં ધાંધિયા થવા માંડ્યા છે. પાણીના ફિલ્ટ્રેશનમાં...

બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાના વડા પ્રમુખસ્વામી મહારાજનો ૯૪મો જન્મદિન ૩૦ નવેમ્બરે સાળંગપુર ખાતે હજારો હરિભક્તોની હાજરીમાં ઊજવાયો હતો....

ભાવનગરમાં બંને મહાનુભાવો વચ્ચે ધર્મ અંગે ચર્ચા થઇ