ચાતુર્માસના ચાર માસના વિરામ બાદ શેત્રુંજય ગીરીરાજની યાત્રાનો આરંભ થયો છે. મંગળવારે આઠમી નવેમ્બરે વહેલી સવારે જય આદીનાથના જય ઘોષ સાથે તળેટીથી હજારો ભાવિકોએ...
કલા અને સંસ્કૃતિના જતન-સંવર્ધન માટે જાણીતી ભાવનગર નગરી અને પ્રશ્નોરા નાગર જ્ઞાતિએ એક એકથી ચડિયાતા કલાકારો આપ્યા છે. આ બંનેના કલાના વારસાનો સમન્વય સમાન ‘વોઇસ ઓફ મુકેશ’ ડો. કમલેશ આવસત્થીનું 28 માર્ચે રાત્રે અમદાવાદમાં નિધન થયું છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સર્વેસર્વા મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંતની ત્રણ દિવસની પ્રિ-વેડિંગ ઉજવણીમાં દેશવિદેશમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવોથી માંડીને ધર્મગુરુઓ, બોલિવૂડ સેલિબ્રિટીસ, ટોચના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. અનંત અંબાણીના પ્રિ-વેડિંગ...
ચાતુર્માસના ચાર માસના વિરામ બાદ શેત્રુંજય ગીરીરાજની યાત્રાનો આરંભ થયો છે. મંગળવારે આઠમી નવેમ્બરે વહેલી સવારે જય આદીનાથના જય ઘોષ સાથે તળેટીથી હજારો ભાવિકોએ...
કુતિયાણા વિધાનસભાના બેઠક પરથી ઉમેદવારી નોંધાવનાર કાંધલ જાડેજાને એનસીપીએ ઉમેદવારી માટે મેન્ડેટ ન આપતા એનસીપીમાંથી રાજીનામું આપીને સમાજવાદી પાર્ટી સાથે હાથ...
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા પછી કોંગ્રેસમાંથી એક પછી એક સિનિયર ધારાસભ્યોનું ભાજપગમન રોકાયું નથી. હવે કોંગ્રેસના તલાલા વિધાનસભાના ધારાસભ્ય ભગવાનભાઇ...
પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસ સોમવારે સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાએ ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું...
મહેર સમાજ અને યુગાન્ડાનો વર્ષોથી અતૂટ નાતો રહ્યો છે ત્યારે ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા યુગાન્ડા સમિટનું આયોજન થયું હતું. ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ...
ગોંડલ તાલુકાના મોટા માંડવા, રામોદ પંથકમાં લાલ ચટાકેદાર મરચાંના ખેતરોમાં લીલી નહીં, લાલ જાજમ પથરાઇ છે અને તીખાં તમતમતાં મરચાંનો પાક બજારમાં આવવાની તૈયારીમાં...
ગુજરાતન એક ગામમાં ચાર દીકરીઓના પિતાએ આખા ગામની દીકરીઓના હિતમાં પ્રેરક નિર્ણય લીધો છે. તેમણે નક્કી કર્યું છે કે ગામના જે ઘરે દીકરીનો જન્મ થશે તેમને 10 હજાર...
વિશ્વવિખ્યાત સંગીતકાર-પિયાનોવાદક કલાગુરુ અને ગુજરાતનું ગૌરવ એવા કાંતિભાઇ સોનછત્રાનું ત્રીજી નવેમ્બરે રાજકોટસ્થિત નિવાસસ્થાને નિધન થયું છે. તેઓ 93 વર્ષના...
કારતક સુદ અગિયારસ - ચોથી નવેમ્બરે કૃષ્ણભક્તો દ્વારા તુલસી વિવાહનો ધાર્મિક પ્રસંગ દ્વારા ખૂબ જ ઉમંગ-ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. જોકે યાત્રાધામ બેટ દ્વારકામાં...
મોરબીના ઝૂલતા પુલની જાળવણી - સંચાલનનો કોન્ટ્રાક્ટ લેનાર ઓરેવા કંપનીની ઘોર બેદરકારીના લીધે 135 લોકોએ જીવ ગુમાવ્યા છે. પોલીસે માનવવધના આ ભયાનક અપરાધમાં કંપનીના...