વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

અમદાવાદ-લંડન પ્લેન ક્રેશઃ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું નિધન

અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...

અનંત અંબાણીના પ્રિ-વેડીંગ કાર્યક્રમમાં અનંત અંબાણીએ ભાવુક સ્પીચ આપી હતી. તેમણે તેમના પરિવાર અને રાધિકાના પરિવારનો ખાસ આભાર માન્યો હતો. તેમજ તેમના પ્રેરણાસ્ત્રોત...

ત્રણ દિવસના કાર્યક્રમમાં પહેલી માર્ચે કોકટેલ પાર્ટીનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ દરમિયાન ડ્રોન શો, મુકેશ અંબાણી અને અનંત અંબાણીની પરિવાર માટે ભાવુક...

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ કાર્યક્રમના છેલ્લા દિવસે સોમવારે લગ્ન લખવાનો કાર્યક્રમ સંપન્ન થયો હતો, આ સાથે જ ભવ્યાતિભવ્ય ત્રણ દિવસના પ્રિ-વેડિંગ...

વડાપ્રધાને દેશની ચાર પીઠમાં સ્થાન ધરાવતી દ્વારકા શારદાપીઠની મુલાકાત પણ લીધી હતી અને શારદા પીઠાધિશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના...

જિંદગીની સૌપ્રથમ ચૂંટણી રાજકોટમાંથી લડનારા અને જીતનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પણ ઋણ ભૂલ્યા નથી. રવિવારે રાજકોટમાં યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં...

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશને સોમવારે ભારત અને સમગ્ર વિશ્વના ઇજાગ્રસ્ત, પ્રતાડિત અને ભયગ્રસ્ત પ્રાણીઓના બચાવ, સારવાર, સંભાળ અને પુનર્વસન...

જામનગર શહેરની ભાગોળે આવેલી રિલાયન્સ કંપનીની ટાઉનશિપમાં મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ કાર્યક્રમની તૈયારીઓ જોરશોરથી થઈ...

દેવભૂમિ દ્વારકા ખાતે સુદર્શન સેતુના લોકાર્પણ પ્રસંગે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે દ્વારકાના દરિયામાં સાહસિક સ્કૂબા ડાઇવિંગ કરી, ઊંડા દરિયામાં...

વડાપ્રધાને શનિવારે ઓખા - બેટદ્વારકાને જોડતા સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું તે બહુ વિશેષ છે. 978 કરોડ રૂપિયાનાં ખર્ચે સાકાર થયેલા આ બ્રિજની લંબાઇ 2320...



to the free, weekly Gujarat Samachar email newsletter