રાજ કપૂરે બિરદાવેલા ‘વોઇસ ઓફ મુકેશ’ની અલવિદા

કલા અને સંસ્કૃતિના જતન-સંવર્ધન માટે જાણીતી ભાવનગર નગરી અને પ્રશ્નોરા નાગર જ્ઞાતિએ એક એકથી ચડિયાતા કલાકારો આપ્યા છે. આ બંનેના કલાના વારસાનો સમન્વય સમાન ‘વોઇસ ઓફ મુકેશ’ ડો. કમલેશ આવસત્થીનું 28 માર્ચે રાત્રે અમદાવાદમાં નિધન થયું છે.

દુનિયાભરની કોર્પોરેટની જગતની હસ્તીઓ, બોલિવૂડ, સ્પોર્ટ્સ હસ્તીઓનો જમાવડો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સર્વેસર્વા મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંતની ત્રણ દિવસની પ્રિ-વેડિંગ ઉજવણીમાં દેશવિદેશમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવોથી માંડીને ધર્મગુરુઓ, બોલિવૂડ સેલિબ્રિટીસ, ટોચના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. અનંત અંબાણીના પ્રિ-વેડિંગ...

રાજકોટ શહેરમાં રૂ. 118 કરોડના ખર્ચે ફ્રેન્ચ ટેકનોલોજીથી સાકાર થયેલા 1144 લાઇટ હાઉસનું 20 જુલાઇએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ નિરીક્ષણ કરીને પ્રેઝન્ટેશન...

જાણીતા હાસ્યલેખક-કવિ અને હવે સમગ્ર વિશ્વમાં સેવાકર્મી દાતા તરીકે પ્રસિદ્ધ સૌરાષ્ટ્રની ધીંગી ધરા સુરેન્દ્રનગરની ભૂમિનું રતન એટલે જગદીશ ત્રિવેદી. શિક્ષણ...

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના રોજીદ તેમજ પડોશના અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના છ થી વધુ ગામોમાં સર્જાયેલા લઠ્ઠાકાંડે 36 વ્યક્તિઓનો ભોગ લેતાં સમગ્ર પંથકમાં...

ઝાલાવાડના ચોટીલામાં આદ્યશક્તિ મા ચામુંડાના બેસણા છે. હજારો ભક્તો માતાના ચરણે શીશ ઝૂકવવા 655 પગથિયા ચડીને ડુંગરાની ટોચે પહોંચે છે. જોકે હવે ભક્તોને આ 655...

ઉના તાલુકાના દાંડી ગામના કાળુભાઈ વીરાભાઈ શિયાળ પોરબંદર માછીમારી કરવા ગયા હતા ત્યારે ભારતીય જળ સીમામાંથી પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા અપહરણ કરી ઉઠાવી...

અત્‍યાર સુધી આપણે એ, બી, ઓ અને એબી ચાર પ્રકારના બ્‍લડ ગ્રૂપ વિશે સાંભળ્‍યુ હશે, પરંતુ દેશમાં એક એવા બ્‍લડ ગ્રૂપની ઓળખ થઈ છે તે અત્‍યંત દુર્લભ છે. આ બ્‍લડ...

ભારત દેશના ગૌરવરૂપ સાસણ ગીરના જંગલમાં જેમનું નિવાસસ્થાન છે તેવા એશિયાટિક લાયનનો અદભુત નજારો સામે આવ્યો છે. ગીર જંગલમાં એક સાથે 18 સિંહ બેઠા હોય તેવી તસ્વીર...

ગઢડા (સ્વામીના) એટલે ભગવાન સ્વામિનારાયણની કર્મભૂમિ. આજથી 200 વર્ષ પૂર્વે, ગઢડાને ૨૫ વર્ષ સુધી પોતાનું ઘર માનીને કર્મભૂમિ બનાવી અનેક ઉત્સવો - દિવ્ય લીલાચરિત્રો...

મન હોય તો માળવે જવાય અને હૈયે હામ હોય તો 67 વર્ષની ઉંમરેય ગિરનાર ચઢી શકાય. આ વાત છે રાજકોટના વડીલ ચુનીલાલ ચોટલિયાની. આ વડીલે એકાદ-બે વાર નહીં, પરંતુ 456...

વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી રહ્યો છે. પાટીદાર સમાજના કદાવર નેતા અને ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ રાજનીતિમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter