
કુતિયાણા વિધાનસભાના બેઠક પરથી ઉમેદવારી નોંધાવનાર કાંધલ જાડેજાને એનસીપીએ ઉમેદવારી માટે મેન્ડેટ ન આપતા એનસીપીમાંથી રાજીનામું આપીને સમાજવાદી પાર્ટી સાથે હાથ...
બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.

કુતિયાણા વિધાનસભાના બેઠક પરથી ઉમેદવારી નોંધાવનાર કાંધલ જાડેજાને એનસીપીએ ઉમેદવારી માટે મેન્ડેટ ન આપતા એનસીપીમાંથી રાજીનામું આપીને સમાજવાદી પાર્ટી સાથે હાથ...

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા પછી કોંગ્રેસમાંથી એક પછી એક સિનિયર ધારાસભ્યોનું ભાજપગમન રોકાયું નથી. હવે કોંગ્રેસના તલાલા વિધાનસભાના ધારાસભ્ય ભગવાનભાઇ...

પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસ સોમવારે સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાએ ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું...

મહેર સમાજ અને યુગાન્ડાનો વર્ષોથી અતૂટ નાતો રહ્યો છે ત્યારે ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા યુગાન્ડા સમિટનું આયોજન થયું હતું. ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ...

ગોંડલ તાલુકાના મોટા માંડવા, રામોદ પંથકમાં લાલ ચટાકેદાર મરચાંના ખેતરોમાં લીલી નહીં, લાલ જાજમ પથરાઇ છે અને તીખાં તમતમતાં મરચાંનો પાક બજારમાં આવવાની તૈયારીમાં...

ગુજરાતન એક ગામમાં ચાર દીકરીઓના પિતાએ આખા ગામની દીકરીઓના હિતમાં પ્રેરક નિર્ણય લીધો છે. તેમણે નક્કી કર્યું છે કે ગામના જે ઘરે દીકરીનો જન્મ થશે તેમને 10 હજાર...

વિશ્વવિખ્યાત સંગીતકાર-પિયાનોવાદક કલાગુરુ અને ગુજરાતનું ગૌરવ એવા કાંતિભાઇ સોનછત્રાનું ત્રીજી નવેમ્બરે રાજકોટસ્થિત નિવાસસ્થાને નિધન થયું છે. તેઓ 93 વર્ષના...

કારતક સુદ અગિયારસ - ચોથી નવેમ્બરે કૃષ્ણભક્તો દ્વારા તુલસી વિવાહનો ધાર્મિક પ્રસંગ દ્વારા ખૂબ જ ઉમંગ-ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. જોકે યાત્રાધામ બેટ દ્વારકામાં...

મોરબીના ઝૂલતા પુલની જાળવણી - સંચાલનનો કોન્ટ્રાક્ટ લેનાર ઓરેવા કંપનીની ઘોર બેદરકારીના લીધે 135 લોકોએ જીવ ગુમાવ્યા છે. પોલીસે માનવવધના આ ભયાનક અપરાધમાં કંપનીના...

પોરબંદરના એમજી રોડ પર મુખ્ય બજારમાં આવેલ 192 વર્ષ પુરાણું મહાલક્ષ્મી માતાજીનું મંદિર ભાવિકોમાં આસ્થાનું કેન્દ્ર છે.