
દેશી કેરીની જાતો લુપ્ત થતી જાય છે ત્યારે ધારી તાલુકાના દિતલા ગામના પ્રગતિશીલ ખેડૂતે પોતાના ઘરે એક જ આંબામાં 14 પ્રકારની કેરીની જાતો વિકસાવી અન્ય ખેડૂતોને...
બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.

દેશી કેરીની જાતો લુપ્ત થતી જાય છે ત્યારે ધારી તાલુકાના દિતલા ગામના પ્રગતિશીલ ખેડૂતે પોતાના ઘરે એક જ આંબામાં 14 પ્રકારની કેરીની જાતો વિકસાવી અન્ય ખેડૂતોને...

હનુમાન જયંતી પ્રસંગે સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરે 54 ફૂટની ભવ્ય પ્રતિમા ‘કિંગ ઓફ સાળંગપુર’નું અનાવરણ કરાયું છે. આ સિવાય મંદિર પરિસરમાં વિશાળ અને આધુનિક...

પૂર્વ ક્રિકેટર સલીમ દુરાનીના નિધન સાથે ભારતીય ક્રિકેટના એક યુગનો અંત આવ્યો છે. ઓલરાઉન્ડ પરફોર્મન્સ દ્વારા ક્રિકેટ જગતમાં આગવી ઓળખ ઊભી કરનાર પૂર્વ ક્રિકેટર...

મન હોય તો માળવે જવાય તે ઉક્તિ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના નાનકડા કુડા ગામની વતની દિવ્યાંગ યુવતીએ સાર્થક કરી બતાવી છે. પાયલ બારૈયા નામની યુવતી એક પગથી...

એ સમય હતો વર્ષ 2011નો હતો. મારા પતિ નીલેશ જાનીને કેન્સરની બીમારીનું નિદાન થયું. ઓપરેશન, દવાઓ, રેડિએશન આ બધાને પહોંચી વળવા માટે લાખો રૂપિયાની જરૂરત ઊભી...

અડગ મનના માનવીને, હિમાલય પણ નથી નડતો! આ ઉક્તિને સાર્થક કરી રહ્યા છે રાજકોટ જિલ્લાના ચાવડના વિપુલભાઈ બોકરવાડિયા. 39 વર્ષના વિપુલભાઈએ માત્ર બે વર્ષની વયે...

જામનગરમાં ટાઉન હોલ ખાતે અનોખા પ્રકારનો ફેશન શો યોજાઈ ગયો. આ ફેશન શોની વિશેષતા એ હતી કે તેમાં ટીનેજર્સની સાથેસાથે દાદીમાઓએ પણ કેટવોકના જલવા દેખાડ્યા હતા.

સંત પ્રમુખસ્વામી મહારાજના જન્મશતાબ્દી મહોત્સવ અંતર્ગત ગોંડલના અક્ષર મંદિર ખાતે તીર્થરાજ અક્ષર દેરી અને અક્ષર મંદિરની નિર્માણ ગાથાના ગૌરવવંતા ઇતિહાસને ધ્વનિ...

ગુજરાતના રાજકારણમાં સૌરાષ્ટ્રનો દબદબો પ્રારંભથી રહ્યો છે. વિધાનસભા ચૂંટણીનો તખતો ગોઠવાતાં જ ફરી એક વખત રાજકારણના બાહુબલીઓ મેદાનમાં આવી ગયા છે. આ પ્રદેશમાં...

ચાતુર્માસના ચાર માસના વિરામ બાદ શેત્રુંજય ગીરીરાજની યાત્રાનો આરંભ થયો છે. મંગળવારે આઠમી નવેમ્બરે વહેલી સવારે જય આદીનાથના જય ઘોષ સાથે તળેટીથી હજારો ભાવિકોએ...