
સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સંસ્થાના હોદ્દેદારોથી લઇને સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને હોલિકા પૂજન...
સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સંસ્થાના હોદ્દેદારોથી લઇને સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને હોલિકા પૂજન કર્યું હતું.
તેલંગાણાના ભૂપાલપલ્લીમાં ખોદકામ દરમિયાન ભગવાન વિષ્ણુની એક દુર્લભ પ્રતિમા મળી આવી છે. આ પ્રતિમા ચિંતકાણી ગામની સીમમાં આવેલા જંગલમાંથી મળી આવી હતી.

સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સંસ્થાના હોદ્દેદારોથી લઇને સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને હોલિકા પૂજન...

તેલંગાણાના ભૂપાલપલ્લીમાં ખોદકામ દરમિયાન ભગવાન વિષ્ણુની એક દુર્લભ પ્રતિમા મળી આવી છે. આ પ્રતિમા ચિંતકાણી ગામની સીમમાં આવેલા જંગલમાંથી મળી આવી હતી.

તસવીરમાં જોવા મળતાં દાદીમાનું નામ છે સાવિત્રી દેવી અને તેઓ બિહારના આરામાં વસે છે. તેમની ઉમર 82 વર્ષ છે, પરંતુ આજે પણ તેઓ નદી-તળાવમાં નિયમિત સ્વિમિંગ કરે...

નામીબિયાના ગૂટફોન્ટેન ક્ષેત્રમાં આવેલો 60 ટન વજનનો અને લોહ-નિકલના બનેલા હોબા ઉલ્કાપિંડને આ પૃથ્વી પરનો અત્યાર સુધીનો સૌથી મોટો અખંડ ઉલ્કાપિંડ માનવામાં...

જાપાનના 102 વર્ષીય કોકીચી અકુજાવાએ તેમના જોમ અને જુસ્સા થકી ઇતિહાસ રચ્યો છે. તેમણે પુરવાર કર્યું છે કે ઉંમર તો માત્ર એક આંકડો છે. કોકીચી અકુજાવાએ તાજેતરમાં...

વિશ્વમાં કેટલાક સ્થળો છે એવા છે જે દુનિયાભરના ચિત્રકારોની પસંદગીમાં મોખરાનું સ્થાન ધરાવે છે.

ગાંધીનગર સ્થિત અક્ષરધામ ખાતે શુક્રવારે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજની ભાજપના વરિષ્ઠ નેતાઓએ મુલાકાત લઇને આશીર્વાદ...

ચીનના શિનજિયાંગમાં બાઇચેંગ કાઉન્ટીનો ‘ફ્લેમિંગ સ્પ્રિંગ’ કુદરતના ચમત્કારોમાંથી એક છે. આ અનોખા ઝરણાની ઓળખ છે - આગ અને પાણીનું સાથે સાથે હોવાનું.

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજે વડોદરા વિચરણ દરમિયાન 13 ફેબ્રુઆરીએ પ.પૂ. પ્રમુખ સ્વામીના જન્મસ્થાન ચાણસદ ખાતે પધરામણી કરી છે.