
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગસ્થિત ટોલ્સ્ટોય ફાર્મમાં રવિવાર 8 ઓક્ટોબરે ભારતના દક્ષિણ આફ્રિકાસ્થિત હાઇ કમિશનર પ્રભાતકુમારના હસ્તે મહાત્મા ગાંધીની આઠ ફૂટ...
નૈવાશા હિન્દુ મંદિરમાં 4 સપ્ટેમ્બર 2026ના રોજ આનંદપૂર્વક જન્માષ્ટમીનો તહેવાર ઉજવાયો હતો. ભગવાન શ્રીકૃષ્ણના જન્મને ઉજવવા કોમ્યુનિટીના ભાવિક ભક્તો ઉષ્માસભર અને ભક્તિભાવના આધ્યાત્મિક વાતાવરણમાં એકત્ર થયા હતા. પ્રાર્થનાઓ અને પરંપરાગત વિધિઓ સાથે...
હિન્દુ કાઉન્સિલની મહિલા શાખા દ્વારા નકુરુસ્થિત કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને ઉજવવા ભક્તો આનંદિત અને સમર્પિત ભક્તિભાવના માહોલમાં એકત્ર થયા હતા. આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક અને...

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગસ્થિત ટોલ્સ્ટોય ફાર્મમાં રવિવાર 8 ઓક્ટોબરે ભારતના દક્ષિણ આફ્રિકાસ્થિત હાઇ કમિશનર પ્રભાતકુમારના હસ્તે મહાત્મા ગાંધીની આઠ ફૂટ...

ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં યોજાયેલી ગ્લોબલ પીસ સમિટમાં જાણીતા ઇન્ટરનેશનલ મોટીવેશનલ સ્પીકર પરેશ રુઘાણીને ગેસ્ટ સ્પીકર તરીકે આમંત્રિત કરાયા હતા અને પ્રતિષ્ઠિત...

અનુપમ મિશન ‘ભક્તિયોગ’ અને ‘કર્મયોગ’ના સમન્વય થકી તેમની આધ્યાત્મિક ફિલસુફીને આગળ વધારે છે. તેઓ માનવતાની સેવા દ્વારા ઈશ્વરની સેવામાં માને છે. પરમ પૂજ્ય સાહેબજીની...

વેસ્ટ હર્ટ્સ ક્રિકેટ ક્લબ ખાતે ગુરુવાર 24 ઓગસ્ટે ભારતીય હાઈ કમિશન (HCI) અને ફિક્કી (FICCI) ઈલેવન વચ્ચે વાર્ષિક ક્રિકેટ મેચ યોજાઈ હતી. યુકેસ્થિત ડેપ્યુટી...

બ્રિટનમાં બંગાળની વિરાસત અને સંસ્કૃતિને ઉત્તેજન આપતી સ્વૈચ્છિક સંસ્થા હેરિટેજ બેંગાલ ગ્લોબલ (HBG) દ્વારા ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે રવિવાર 27 ઓગસ્ટે...

લંડનમાં ગત સપ્તાહે ભારતના 77મા સ્વાતંત્ર્ય દિન તેમજ ચંદ્રયાન – 3 મૂન મિશનની ઐતિહાસિક અને અભૂતપૂર્વ સફળતાને ઉજવવા ભવ્ય ‘ઈન્ડિયા ડે’નું આયોજન કરવામાં આવ્યું...

એબીપીએલ ગ્રૂપ દ્વારા હિન્દુ ધર્મના સ્વામીનારાયણ સંપ્રદાયની મુખ્ય શાખા બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ (BAPS) સંસ્થાના વર્તમાન ગુરુ અને વડા પૂજ્ય...

કેન્યાના પૂર્વ ક્રિકેટરોનો ત્રીજો પુનર્મિલન સમારંભ શનિવાર 26 ઓગસ્ટ,2023ના દિવસે નાઈરોબીના વેસ્ટલેન્ડ્સની ગોલ્ડન ટુલિપ હોટેલ ખાતે સાંજના 6.00 કલાકે આયોજિત...

એક સમયે આતંકના અજગરભરડામાં ફસાયેલા જમ્મુ-કાશ્મીરનો માહોલ કેવો બદલાયો છે તે સમજવું હોય તો આ બન્ને તસવીર પર એક નજર ફેરવો.

લંડનસ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર-કુમકુમના 10 મા પાટોત્સવ પ્રસંગે લિન્ડન ટાઉનમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણબાપા અને મુક્તજીવન સ્વામીબાપાની ભવ્ય...