• ભક્તિવેદાંત મેનોર, હરે કૃષ્ણ ટેમ્પલ, ધરમ માર્ગ, હિલફિલ્ડ લેન, વોટફર્ડ, હર્ટ્સ WD25 8EZ ખાતે આરતીનો સમય – સવારે ૪.૩૦, ૭.૦૦, ૮.૧૫, બપોરે ૧૨.૩૦, ૪.૨૦, સાંજે ૭.૦૦, રાત્રે ૯.૦૦ (દરરોજ બપોરે ૧થી ૪.૨૦ સુધી દર્શન બંધ રહેશે. જોકે, રવિવાર અને તહેવારના...
• ભક્તિવેદાંત મેનોર, હરે કૃષ્ણ ટેમ્પલ, ધરમ માર્ગ, હિલફિલ્ડ લેન, વોટફર્ડ, હર્ટ્સ WD25 8EZ ખાતે આરતીનો સમય – સવારે ૪.૩૦, ૭.૦૦, ૮.૧૫, બપોરે ૧૨.૩૦, ૪.૨૦, સાંજે ૭.૦૦, રાત્રે ૯.૦૦ (દરરોજ બપોરે ૧થી ૪.૨૦ સુધી દર્શન બંધ રહેશે. જોકે, રવિવાર અને તહેવારના...
શાહી પરિવારના ડ્યૂક ઓફ એડિનબરા, ડ્યૂક એન્ડ ડચેસ ઓફ કેમ્બ્રિજ તેમજ પ્રિન્સ હેરીના સંયુક્ત ડોમેસ્ટિક એન્ગેજમેન્ટ્સની સરખામણીએ પણ પ્રિન્સેસ એન સૌથી વધુ વ્યસ્ત શાહી સભ્ય રહ્યાં હતાં. તેમણે ચેરિટી ઈવેન્ટ્સ, ડિનર્સ, રિસેપ્શન્સ તથા દેશભરના અન્ય સમારંભ...
આતંકવાદ સામેની લડતને વધુ અસરકારક બનાવવા માટે પોલીસ દળોને ૫૦ મિલિયન પાઉન્ડની સહાય અપાશે. આ રકમનો ઉપયોગ ઈન્ટેલીજન્સ અને સર્વેલન્સને સુદ્રઢ બનાવવામાં અને સિટી સેન્ટરોનું પેટ્રોલિંગ કરતા સશસ્ત્ર ઓફિસરોનું વેતન વધારવામાં થશે.
હિન્દુઓએ ખાદ્યપદાર્થોમાં જિલેટીનનો સ્રોત ફરજિયાત જણાવવા સ્કોટિશ સરકાર સમક્ષ માગણી મૂકી છે. જિલેટીનના ઘણા સ્રોતમાં ગોવંશના માંસ (બીફ)નો સમાવેશ પણ થાય છે. ખાદ્યપદાર્થોમાં જિલેટીન હોય તો ‘ઈન્ગ્રેડિયન્ટ્સ’ લેબલમાં તેનો સ્રોત જણાવવા ખાદ્ય ઉત્પાદકો...

વર્ષ ૨૦૧૨માં આવેલી ફિલ્મ 'એક થા ટાઈગર'ની સિક્વલ અલી અબ્બાસ ડિરેક્ટર 'ટાઈગર જિંદા હૈં' રીલિઝ થઈ ચૂકી છે. આ ફિલ્મમાં ભરપૂર એક્શન છે. યશરાજ ફિલ્મ્સની આ ફિલ્મ...

નાલંદા ઓપન યુનિવર્સિટીના ૧૨મા દીક્ષાંત સમારોહમાં ૯૮ વર્ષીય રાજકુમાર વૈશ્યને પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી એનાયત કરાઈ છે. આ સાથે જ રાજકુમાર પોસ્ટ ગ્રેજ્યુએટની...

સેન્સર બોર્ડે સંજય લીલા ભણસાલીની ‘પદ્માવતી’ને કોઈ પણ કટ વિના યુએ સર્ટિફિકેટ આપવાનો નિર્ણય કર્યો છે. જોકે આ સાથે બોર્ડે દિગ્દર્શકને ફિલ્મનું નામ ‘પદ્માવતી’માંથી...

જમ્મુ, ફિલ્મ અભિનેતા નાના પાટેકરે ૨૬મી ડિસેમ્બરે પાલૌરામાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ હેડ ક્વાર્ટરની મુલાકાત લીધી હતી અને જવાનોની રાષ્ટ્રની ૨૪ કલાક ફરજ બજાવવાની...

અમિતાભ બચ્ચન જુહુ બીચની સફાઇમાં ઘણા સમયથી રસ લઇ રહ્યા છે. તેમણે સફાઇ કરનારાઓનો ઉત્સાહ વધારવા માટે બે જેસીબી મશીન સફાઈ માટે ભેટ આપ્યા છે.

શિવસેના સર્વેસર્વા સ્વ. બાલાસાહેબ ઠાકરેનું જીવન કોઈ ફિલ્મની સ્ટોરીથી કમ નહોતું. તેથી જ ફિલ્મ નિર્માતાઓએ બાલાસાહેબથી પ્રેરિત પાત્રો કેટલીક ફિલ્મોમાં લીધાં...