• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન રવિવાર તા ૩-૭-૧૬ સવારે ૧૧થી સાંજના ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે) ખાતે કરાયું છે. ભોજન...
• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન રવિવાર તા ૩-૭-૧૬ સવારે ૧૧થી સાંજના ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે) ખાતે કરાયું છે. ભોજન...

સૌરાષ્ટ્રના જૂનાગઢ બાદ હવે રાજકોટ, મોરબી અને જામનગર જિલ્લામાં પણ વરસાદનું આગમન થઈ ગયું છે. ૨૭મી જૂને વડોદરામાં પણ આખો દિવસ કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ રહ્યા...

ગાંધીજીએ સ્વહસ્તે ગુજરાતીમાં લખેલી હસ્તપ્રતો તેમના હસ્તાક્ષરમાં જ પ્રકાશિત થઇ હોય તેવું એક માત્ર પુસ્તક ‘હિંદ સ્વરાજ’ હવે વિવિધ આવૃત્તિઓમાં પ્રકાશિત થયું...

‘ઉડતા પંજાબ’ બાદ અનુરાગ કશ્યપ પોતાની બીજી ઝરા હટકે ફિલ્મ ‘રમન રાઘવ ૨.૦’ સાથે દર્શકો સમક્ષ હાજર થઈ ગયા છે. એક સમયે આતંક મચાવનારા સિરિયલ કિલર રમન પરની આ...

ક્લેપામ જંકશન પાસે સેન્ટ જોહ્ન્સ હિલ ખાતે આવેલા ઐતિહાસીક વિક્ટોરીયન એરાના 'અલચેમિસ્ટ' પબને ગત મે' ૨૦૧૫માં ડીમોલીશ કરીને તેના સ્થાને એપાર્ટમેન્ટ પ્રોજેક્ટ...

યુકે ઈયુથી અલગ પડશે તે નિશ્ચિત થઈ ગયું છે, પરંતુ કોર્ટમાં ડાઈવોર્સનો કેસ લાંબો ચાલે છે તે જ રીતે આ છૂટાછેડાની પ્રક્રિયા પણ લાંબી ચાલશે. યુકે યુરોપિયન યુનિયનમાં...

યુરોપિયન યુનિયનની બહાર નીકળી જવાનો લોકચુકાદો આવ્યા પછી પણ લાખો લોકો રેફરન્ડમના પરિણામનો વિરોધ કરી રહ્યા છે. ૫૧.૯ ટકાએ ઈયુ છોડવાની અને ૪૮.૧ ટકાએ ઈયુમાં...

લોર્ડ ડોલર પોપટે બ્રેક્ઝિટ નિર્ણય અંગે ટીપ્પણી કરતા કહ્યું છે કે,‘ ગત સપ્તાહનું રેફરન્ડમ પરિણામ ભારે નિરાશાજનક રહ્યું છે. અર્થતંત્ર વિશે રીમેઈન કેમ્પેઈનના...

બ્રિટિશ નાગરિકોએ ૪૩ વર્ષ યુરોપિયન યુનિયન સાથે રહ્યા પછી ૨૩ જૂનના રેફરન્ડમમાં ઈયુમાંથી વિદાય લેવાનો નિર્ણય જાહેર કર્યા પછી સમગ્ર વિશ્વમાં જાણે ભૂકંપ આવી...

ઈયુ રેફરન્ડમના પરિણામે યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ યુરોપની રચના સંદર્ભે બ્રિટિશ મતદારોની મૂળભૂત ચિંતા ઉજાગર કરી છે.પ્રતિષ્ઠિત પ્રતીક સમાન સર વિન્સ્ટન ચર્ચિલે તેમના...