
જમ્મુ-કાશ્મીરનાં મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીના એક નિવેદનને પગલે ભારે હોબાળો મચ્યો છે. ૨૫મી જૂને કાશ્મીરનાં આતંકી હુમલામાં આઠ જવાન શહીદ થઈ ગયા હતા. આ ઘટનાને...

જમ્મુ-કાશ્મીરનાં મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીના એક નિવેદનને પગલે ભારે હોબાળો મચ્યો છે. ૨૫મી જૂને કાશ્મીરનાં આતંકી હુમલામાં આઠ જવાન શહીદ થઈ ગયા હતા. આ ઘટનાને...

ભાજપી સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર રઘુરામ રાજન પર બેફામ આક્ષેપો કર્યા હતા. જે બાદ નારાજ રાજને આરબીઆઇના ગવર્નરની બીજી ટર્મ સ્વીકારવાની...

વિવાદાસ્પદ ચૂંટણી પરિણામોને લીધે ૨૦૦૮માં વિભાજનની સ્થિતિને પગલે સમગ્ર કેન્યામાં હિંસા ફાટી નીકળી હતી. તેમાં ૧,૨૦૦થી વધુ લોકોનો ભોગ લેવાયો હતો. પૂર્વ આફ્રિકાની...

દક્ષિણ આફ્રિકાના જીયાની શહેરમાં વસતાં ભરૂચ જિલ્લાનાં બિનનિવાસી ભારતીયોને ત્યાં છેતરપિંડી કરવાનાં ઈરાદે આવેલા એક સ્થાનિક સ્વબચાવમાં હત્યા થઈ હતી અને અન્ય...
નારણભાઈ પટેલે કૈલાશ કોટન લિમિટેડ નામની કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા પોતાના ૩૩ વર્ષીય પુત્ર દીપેશની રૂ. સાડા ચાર લાખ સોપારી આપીને હત્યા કરાવી નાંખી હતી. દીકરાના જન્મના ૩૩ વર્ષ પછી નારણભાઈને શંકા થઈ હતી કે દીપેશ તેમની પત્નીના પૂર્વપ્રેમીનો...

અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી માટેની ઝુંબેશ અત્યારે બન્ને પક્ષે પૂરજોશમાં ચાલી રહી છે. એ દરમિયાન સતત પ્રિ-પોલ પણ થઈ રહ્યા છે. એવા જ એક પ્રિ-પોલનું તારણ કહે...

પંજાબમાં આગામી વર્ષે આવેલી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે મહામંત્રી તરીકે કમલ નાથના સ્થાને આશા કુમારીને પસંદ કર્યા છે. હિમાચલ પ્રદેશના આ સાંસદ જમીન...

પાકિસ્તાનનાં ભૂતપૂર્વ વિદેશ પ્રધાન હિના રબ્બાની ખારે કાશ્મીર અંગે નિવેદન આપીને વિવાદને નોતર્યો છે. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન કાશ્મીરને યુદ્ધ કરીને...

બ્રિટને જ્યારથી યુરોપિયન સંઘમાંથી બહાર નીકળવાનું જાહેર કર્યુ છે ત્યારથી દમણ-દીવના હજારો લોકો અસમંજસમાં છે. ૧૫ હજારથી વધુ લોકો કે જેઓ પોર્ટુગીઝ પાસપોર્ટ...

મહેસાણામાં ૧૯મી એપ્રિલે જેલભરો આંદોલનમાં થયેલી ધમાલ પછી સરદાર પટેલ ગ્રૂપના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલની ધરપકડ થઈ હતી. આ કેસમાં રાજ્ય સરકારની દખલ પછી...