
એનઆરજી શોપિંગની સિઝન અત્યારે પૂરબહારમાં ખીલી છે. વળી કમૂર્તા પૂરા થયા છે અને એનઆરજીઓ માટે પ્રસંગો લેવાનો પણ આ શ્રેષ્ઠ ગાળો છે ત્યારે વડીલ મહિલા વર્ગથી...

એનઆરજી શોપિંગની સિઝન અત્યારે પૂરબહારમાં ખીલી છે. વળી કમૂર્તા પૂરા થયા છે અને એનઆરજીઓ માટે પ્રસંગો લેવાનો પણ આ શ્રેષ્ઠ ગાળો છે ત્યારે વડીલ મહિલા વર્ગથી...

મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનું કાર્ય નિશ્ચિત સમયમાં આવતા ૪ વર્ષમાં પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા કરી પ્રોજેક્ટના બીજા તબક્કાના...

મુખ્ય પ્રધાન શ્રીમતી આનંદીબહેન પટેલે ૧૭મી જાન્યુઆરીએ ઈન્ડેક્ષ-સી તથા કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ આયોજિત જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે નેશનલ ક્રાફ્ટ ફેર ૨૦૧૬ને...

વિશ્વવિખ્યાત સોમનાથ મંદિરમાં ભક્તોએ અર્પણ કરેલું સોનું હવે ટ્રસ્ટ દ્વારા કેન્દ્ર સરકારની ગોલ્ડ મોનીટાઈઝેશન સ્કિમમાં મૂકવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાતના...

દેશભરમાં લેવાયેલી ચાર્ટડ એકાઉન્ટન્ટની પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ચૂક્યું છે. માત્ર ૫.૭૫ ટકા પરિણામમાં રાજકોટ સેન્ટરના ૨૦ વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી છે....

ઇન્ટરનેશનલ એરપોર્ટના ડિપાર્ચર અને એરાઇવલ બિલ્ડિંગની બહાર પેસેન્જરોની મદદ માટે તાજેતરમાં હેલ્પ કાઉન્ટર શરૂ કરીયું છે. રાતોરાત ટેન્ડર મળી ગયા પછી એક સર્વિસ...

તમાકુના વ્યસનને લીધે કેન્સર જેવી ગંભીર બીમારીનું પ્રમાણ ગુજરાતમાં વધી રહ્યું છે તેથી એક તરફ ગુજરાત સરકારે તમાકુ, ગુટખા પ્રતિબંધ લાદી દીધો ત્યારે ખેડૂતો...
સોનિયાજી અને રાહુલબાબા કોર્ટમાં ગયા. બહાર એમના ટેકેદારો સુત્રો પોકારી રહ્યા હતા. જેથી જજસાહેબ બોલ્યા ‘ઓર્ડર... ઓર્ડર...’સોનિયાજીઃ એંઇ ઇન્દિરા કી બાહુ હું... મેંઇ કિસી સે નંઇ ડરતી...રાહુલઃ મમ્મી, જજસાહેબ આપકો 'ઓર-ડર' નહીં, 'ઓર્ડર' કહ રહે હૈંજજઃ...

રાજકોટવાસીઓને આધુનિક બસ સેવા મળી રહે તેમજ વાહનોને લીધે થતાં પ્રદુષણમાં ઘટાડો થાય તેવા હેતુથી મહાપાલિકાએ પ્રાયોગિક ધોરણે શહેરના બે રૂટ પર ખાસ ચાઈનાથી આયાત...
ગુજરાતી સાહિત્યના મહાગ્રંથ તરીકે ઓળખાવાતી ‘સરસ્વતી ચંદ્ર’ નવલકથા હવે આંતરરાષ્ટ્રીય ફ્લક ઉપર મુકાવા જઈ રહી છે. ચાર ભાગમાં વહેંચાયેલી આ નવલકથાનો ૪૫૬ પાનાં ધરાવતો પ્રથમ ભાગનો અંગ્રેજી તરજૂમો ગત ઓગસ્ટમાં બહાર પડયો, એ પછી હવે બીજો ૨૦૦ પાનાંનો ભાગ...