
ગુજરાત વિધાનસભા વિપક્ષના પૂર્વ નેતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલને બિહાર કોંગ્રેસના પ્રભારી તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ અગાઉ...

ગુજરાત વિધાનસભા વિપક્ષના પૂર્વ નેતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલને બિહાર કોંગ્રેસના પ્રભારી તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ અગાઉ...

રાજ્ય સરકારે વિધાનસભામાં નોંધણી સુધારા વિધેયક, ૨૦૧૮ પસાર કર્યું છે. જેથી વિદેશવાસી ગુજરાતીઓની મુશ્કેલીમાં વધારો થઈ શકે. સરકારે રાજ્યમાં કબજા વગરના પાવર...

વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય પ્રમુખ ડો. પ્રવીણ તોગડિયાને હવે વિશ્વ હિન્દુ પરિષદમાંથી હટાવીને ઘરભેગા કરવાનો કારસો રચાયાની ચર્ચા છે. વીએચપીની થોડા...

ગાંધીવાદી પ્રવૃત્તિઓ હવે ભારતમાં છાપામાં અને સરકારી દફ્તરે જીવતી છે. ભારતમાં તે ભૂંસાતી જાય છે ત્યારે જ્યાં આ પ્રવૃત્તિ સૌપ્રથમ શરૂ થઈ હતી ત્યાં દક્ષિણ...
• ૭૫ મેગાવોટના પાવરપ્લાન્ટનો પ્રોજેક્ટ ‘ભેલ’ને • રાજ્યમાં ચાળીસેક અધિકારીઓની બદલી• ભાજપી કાર્યકરની વિધાનસભામાં સેલ્ફી!

કૈલાસ ગુરુકુળ મહુવા અને ચિત્રકૂટધામ તલગાજરડામાં મોરારિબાપુની નિશ્રામાં દર વર્ષની જેમ જ ૨૮મી માર્ચથી ૩૧મી માર્ચ સુધી ૨૧મા અસ્મિતા પર્વ અને હનુમંત સંગીત...

ભાવનગરના ટીંબી ગામે તાજેતરમાં દલિત યુવકનું અપમાન કરીને તેની કેટલાક લોકોએ તીક્ષ્ણ હથિયારોથી મારીને હત્યા કરાઈ હતી. આ ઘટનાના પગલે દલિતોમાં રોષ જોવા મળ્યો...

વલસાડના મોટા તાઈવાડમાં રહેતા રિઝવાન પઠાણ છેલ્લા ૧૨ વર્ષથી શનિવારે નવસારીના વીરવાડીના પાતળીયા હનુમાન મંદિરે દર્શને જાય છે અને ત્યાં તે સેવા પણ આપે છે. રિઝવાન...

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના બાડી-પડવા ગામે ૨૨ વર્ષ પહેલા સંપાદિત થયેલી જમીનનો કબજો લેવા માટે પહેલી એપ્રિલે ગુજરાત પાવર થર્મલ કોર્પોરેશનના અધિકારીઓ તાત્કાલિક...

નિસ્ડન ખાતે આવેલા બોચાસણવાસી શ્રી અક્ષર-પુરુષોત્તમ સ્વામિનારાયણ (બીએપીએસ) મંદિરે રામનવમી પર્વ અને શ્રીજી મહારાજની જન્મજયંતીના પાવક પર્વે ધર્મસભા યોજાઇ...