Search Results

Search Gujarat Samachar

ભારતભરમાં ૬૯મું પ્રજાસત્તાક પર્વ ઉમંગ-ઉલ્લાસભેર મનાવાઇ રહ્યું છે. રાજપથ પર યોજાયેલી ભવ્યાતિભવ્ય પરેડની રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સલામી ઝીલી હતી. પરેડમાં...

‘ગુજરાત સમાચાર’ માં આપેલી જાહેરાત મુજબ કડકડતી ઠંડીમાં ધ્રૂજતા ઘરવિહોણા તેમજ ફૂટપાથ પર સૂતા ગરીબો માટે ૫૦૦ ધાબળાનું વિતરણ તા.૧૦થી તા.૧૫ જાન્યુઆરી,૨૦૧૮ દરમિયાન...

દરેક વયની સ્ત્રીઓ માટે કુરતી પહેલી પસંદગી બની ચૂકી છે. આ કુરતી સ્ટાઈલિશ દેખાવા માટેનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ ગણાય છે. એની સાથે સાથે એ ટ્રેડિશનલ અને ચાર્મિંગ...

સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર કેન્દ્ર સરકારે હજ્જ યાત્રિકોને અપાતી સબસીડી બંધ કરવાનો નિર્ણય કર્યો છે, પણ જૂનાગઢ નવાબે માત્ર સબસિડી નહીં, મક્કા પહોંચતાં હાજી માટે ત્યાં રહેવાની વ્યવસ્થા કરી હતી. આશરે સવા સદી પહેલાં ગુજરાતના એકમાત્ર મુસ્લિમ રાજ્ય...

જુવેનાઇલ જસ્ટિસ એક્ટ જૈન બાળદીક્ષામાં લાગુ નહીં પડતો હોવાનું બોગસ જાહેરનામું બહાર પાડવાના કેસમાં કોર્ટમાં હાજર નહીં રહેતા જૈન મુનિ આચાર્ય કીર્તિ યશસૂરિશ્વરજી મહારાજ સામે વોરંટ કાઢવા અરજી કરાઇ છે. મેટ્રો કોર્ટે અરજીને ધ્યાને રાખી ૨૨ જાન્યુઆરીએ...

બાળયૌનશૌષણ કરનારા ૩૯ વર્ષીય પાકિસ્તાની આદિલ સુલતાનને ૧૭ મહિનાની જેલની સજા ફરમાવાઈ છે. આદિલે દાવો કર્યો હતો કે ૧૪ વર્ષની છોકરી સાથે સેક્સ માણવું ગુનો હોવાની...

વાઘોડિયા રોડ પર આવેલી પિતાંબર ટાઉનશિપમાં રહેતા વિનુભાઇ લીંબાચિયા અને ધર્મિષ્ઠાબહેનનો એકનો એક પુત્ર હેમિન (ઉં.વ.૨૬) વડોદરામાં ગ્રેજ્યુએટ થયા બાદ ન્યૂ ઝીલેન્ડમાં ઉચ્ચ શિક્ષણ મેળવીને સ્થાયી હતો. ચોથી ડિસેમ્બરે હેમિનના લગ્ન વડોદરાની જ અને છેલ્લા...

દર વર્ષની જેમ આ વર્ષે પણ ૨૬ જાન્યુઆરીનાં રોજ દેશમાં રાષ્ટ્રપતિનાં હસ્તે બાળ વીરતા પુરસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાંથી સમૃદ્ધિ સુશીલ શર્માની પસંદગી કરવામાં આવી છે. આ પુરસ્કાર માટે દેશભરમાંથી માત્ર ૧૮ સાહસિક બાળકોની પસંદગી કરવામાં...

ભારત ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ આઝાદ થયું, પણ એ પ્રજાસત્તાક બન્યું ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ. લગભગ ત્રણેક વર્ષની ભારે જહેમત બાદ બંધારણ નિર્માતાઓએ ૨૬ નવેમ્બર ૧૯૪૯ના...

હોંગ કોંગમાં કલરસ્ટોનના ક્ષેત્રે સમૃદ્ધ વ્યવસાયી અને યુવાપ્રવૃત્તિમાં અગ્રણી સુરેશ ઘેવરિયા કહે, ‘સ્વાધ્યાય પ્રવૃત્તિના કારણે અમારાં બાળકો પ્રાર્થના કરીને...