
૨૪ જાન્યુઆરી, ૨૦૧૮ની સાંજે ડો. આરતી પંડ્યાનું અમદાવાદની ઝાયડ્સ હોસ્પિટલમાં અવસાન થયું છે.‘ગુજરાત સમાચાર’ના માનદ્ તંત્રી અને સ્તંભલેખક તેમજ ગુજરાત સાહિત્ય...

૨૪ જાન્યુઆરી, ૨૦૧૮ની સાંજે ડો. આરતી પંડ્યાનું અમદાવાદની ઝાયડ્સ હોસ્પિટલમાં અવસાન થયું છે.‘ગુજરાત સમાચાર’ના માનદ્ તંત્રી અને સ્તંભલેખક તેમજ ગુજરાત સાહિત્ય...
• તાપી, ભરુચ, છોટા ઉદેપુરમાં ૩.૭ની તીવ્રતાનો ભૂકંપ • તોગડિયાના સંતો દ્વારા પારણા• રાજ્યની ૩૬ નદીઓ રૂ. ૩૦૦ કરોડના ખર્ચે રિચાર્જ થશે

આ અખાત્રીજે સમગ્ર રાજ્યમાં ૩૫૦ કિગ્રા સોનાનું વેચાણ થયું છે. જેમાં ૭૦ ટકા જેટલી ખરીદી ચેક અને ક્રેડિટ કાર્ડથી થઇ છે અને માત્ર ૩૦ ટકા સોનું રોકડથી વેચાયું...

માસૂમ બાળકી પર બળાત્કાર અને તેની હત્યાના દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા કેસનું કોકડું પોલીસે ઉકેલી નાંખ્યું છે. પોલીસે આ કેસમાં હર્ષસાંઇ ગુર્જર નામના મુખ્ય આરોપીની...
અન્ય દેશોમાં વસતી ગુજરાતની યુવા પેઢીને મૂળ વતન સાથે જોડી રાખવાના હેતુથી રાજ્ય સરકારે નવતર અભિગમ અપનાવ્યો છે. જેમાં બિનનિવાસી ગુજરાતી યુવાનો માટે ૧૦ દિવસની ગુજરાત પરિભ્રમણ યોજનાને અમલમાં મૂકી છે. આ નીતિ અંતર્ગત દર વર્ષે વિવિધ રાજ્યોમાં વસતા ૧૮થી...
ખેડાના નરસંડા ગામમાં રહેતા કાશીબહેન આશાભાઈ પટેલ અને તેમની પુત્રી ઇંદિરાબહેન મૂળ કેન્યાનું નાગરિકત્વ ધરાવતા હતા. બાદમાં તેઓ ૧૯૭૨માં ભારતમાં આવી રહેવા લાગ્યા હતા. ઇંદિરાબહેને ખેડાના ડભાણના પ્રવીણભાઈ મગનભાઈ પટેલ સાથે લગ્ન કર્યાં હતાં, પણ ઇંદિરાબહેને...

બિટ કોઈન કૌભાંડમાં વેશ બદલીને ફરતા પોલીસ ઇન્સ્પેક્ટર અનંત પટેલની અમદાવાદમાંથી નાટકીય ઢબે ધરપકડ કરાયા પછી તેની ૧૮ કલાકની પૂછપરછમાં અનંત પટેલે કબૂલ્યું કે...

ઈન્ડિયન એસોસિએશન ઓલ્ડહામ દ્વારા તેની સુવર્ણજયંતીની એક સપ્તાહની ભવ્ય ઉજવણીનું રવિવારે સમાપન થયું હતું. નોર્થ વેસ્ટમાં આવો આ સૌથી મોટો કાર્યક્રમ યોજાયો હતો....

રાષ્ટ્રીયકૃત, ખાનગી તેમજ ફાઈનાન્સ કંપનીઓ સાથે રૂ. ૨૬૫૪ કરોડના લોન કૌભાંડમાં સુરેશ ભટનાગર, તેના બે પુત્રો અમિત અને સુમિતને ગુજરાત એટીએસ અને સીબીઆઈએ જોઈન્ટ...
જેતપુરનાં જેતલસર ચોકડી પાસે અકસ્માતમાં મૃત્યુ પામનાર રિક્ષા ચાલક અમુલખભાઇ વિરજીભાઇ બાવલીયાનાં મૃતદેહને ન સ્વીકારી તેમજ ઠાકોર સમાજ ઉપર બળ પ્રયોગ કરનાર પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવાની માગના ચોથા દિવસે ૨૧મી એપ્રિલે ઠાકોર સમાજે જિલ્લા પોલીસ વડાની...