Search Results

Search Gujarat Samachar

દંપતીનું સુખી-સંપન્ન લગ્નજીવન નિહાળીને ઘણી વખત લોકોના મોંમાંથી શબ્દો સરી પડતા હોય છે કે ‘રબ ને બના દી જોડી’, પરંતુ હવે સમય બદલાયો છે. આગામી દિવસોમાં આ...

ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યા માટે પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલે રૂ. ૩૦ લાખની સોપારી શંશીકાંત ઉર્ફે બિટિયા દાદાને...

આતંકવાદને પાળતા-પોષતા પાકિસ્તાનને આર્થિક ફટકો મારવા ભારત એક પછી એક પગલાં લઇ રહ્યું છે. પાકિસ્તાનનો મોસ્ટ ફેવર્ડ નેશન (એમએફએન)નો દરજ્જો છીનવ્યાના બીજા જ...

કરાચી સહિતના વિસ્તારોમાંથી આઈએસઆઈના એજન્ટો સ્થાનિક પાકિસ્તાની લોકોને તાલીમ આપીને ભારતમાં જાસૂસી માટે અને હેન્ડલર તરીકે કચ્છમાં મોકલતા હોવાની શંકા સેવાઈ રહી છે. અલબત્ત, આ અંગે સરકાર જરા પણ ગંભીર નથી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચોથી અને પાંચમી માર્ચ દરમિયાન ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેમની આ મુલાકાત બાદ છઠ્ઠી માર્ચ કે ત્યારપછીના દિવસોમાં ગમે ત્યારે...

પુલવામામાં ત્રાસવાદી હુમલા પછી દેશમાં ઠેર ઠેર પાકિસ્તાનના વિરોધમાં દેખાવો થઈ રહ્યા છે. મુસ્લિમ અને હિંદુ એમ બંને એક સૂરે પાકિસ્તાન મુર્દાબાદના સુત્રો પોકારી...

કેન્યા સાથે જોડાયેલા બ્રિટિશ એશિયનો ઉપરાંત અન્ય લોકોએ પણ અમારી આ પહેલને ખૂબ આવકાર આપ્યો છે, કેટલાંક લોકોએ તો તેને ‘ઐતિહાસિક’, ‘અભૂતપૂર્વ’ અને ‘ખૂબ મદદરૂપ’...

પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલા પાછળ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ ઉપરાંત પાક.ની કુખ્યાત જાસૂસી સંસ્થા ઈન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સ (આઈએસઆઈ)નો પણ હાથ હોવાની અમેરિકાને...

પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાનો વિરોધ કરવા સૌરાષ્ટ્રના ૨૦૦ ટ્રાવેલ એજન્ટોએ પાંચ વરસ સુધી કાશ્મીર ટુરની એક પણ ટિકિટ બુક નહીં કરાવવાનો નિર્ણય કરીને બહિષ્કાર...

વીતેલા સપ્તાહે સુરતમાં આપણા સાંપ્રત અને ગંભીર વિષય પર નર્મદ યુનિવર્સિટીમાં ચર્ચા થઈ. રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિમાં એક પરિસંવાદ હતો. મુદ્દો એ હતો કે ગુજરાત...