• ગુજરાત હિંદુ સોસાયટી પ્રેસ્ટન સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે તા.૨૪.૦૨.૧૯ને રવિવારે ગુજરાતી શાળા વાલી દિનનું બપોરે ૩થી સાંજે ૬ દરમિયાન આયોજન કરાયું છે. તેમાં જીસીએસઈ પરીક્ષામાં પાસ થયેલા બાળકોને સર્ટિફિકેટ તેમજ તેજસ્વી બાળકોને ઈનામ એનાયત...
• ગુજરાત હિંદુ સોસાયટી પ્રેસ્ટન સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે તા.૨૪.૦૨.૧૯ને રવિવારે ગુજરાતી શાળા વાલી દિનનું બપોરે ૩થી સાંજે ૬ દરમિયાન આયોજન કરાયું છે. તેમાં જીસીએસઈ પરીક્ષામાં પાસ થયેલા બાળકોને સર્ટિફિકેટ તેમજ તેજસ્વી બાળકોને ઈનામ એનાયત...
હલમાં ૨૦૧૭માં બેદરકારીભર્યું ડ્રાઈવિંગ કરીને ૫૧ વર્ષીય માર્ક ફિલપોટે ૫૧ વર્ષીય ચેરિસ પીચને અડફેટે લેતા તેને ગંભીર ઈજા થઈ હતી. તે છ અઠવાડિયા સુધી કોમામાં સરી ગયા હતા. જોકે, પીચે ફિલપોટને માફ કરી દીધા હતા. તે સાંભળીને ફિલપોટ ખૂબ ભાવુક બની ગયા...

પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલા પાછળ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ ઉપરાંત પાક.ની કુખ્યાત જાસૂસી સંસ્થા ઈન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સ (આઈએસઆઈ)નો પણ હાથ હોવાની અમેરિકાને...

પુલવામા હુમલા પછી ભારતના આક્રમક વલણે પાકિસ્તાનમાં ડરનો માહોલ સર્જ્યો છે. વડા પ્રધાન મોદીએ પુલવામા હુમલા પછી એક નિવેદનમાં સુરક્ષા દળોને જરૂરી તમામ પગલાં...

પુલવામામાં આતંકી હુમલો થયા બાદ ભારત પેરિસ-સ્થિત ફાઇનાન્સિયલ એકશન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ને પાકિસ્તાનની વિરુદ્ધ ડોઝિયર સોંપવાની તૈયારી કરી રહ્યું છે. એફએટીએફ...

પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહનસિંઘ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના ૫૧ ટોચના નેતા ગુજરાતમાં લોકસભા ચૂંટણી પ્રચાર અર્થે આવશે. વલસાડમાં...

છેલ્લા લાંબા સમયથી એક યા બીજા પ્રકારે આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા એડીએજી ગ્રૂપના વડા અનિલ અંબાણીને વધુ આંચકો લાગ્યો છે. ભારતની સર્વોચ્ચ અદાલતે ટેલિકોમ...

પુલવામામાં હુમલાના ૭૨ કલાક બાદ ભારતે આતંકની જનેતા ગણાતા પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે વિખૂટુ પાડવા માટે વધુ એક કદમ ઉઠાવ્યું છે. ભારતે P5 દેશો સાથે બેઠક...

આતંકવાદીઓએ પુલવામામાં સીઆરપીએફ કાફલા પર કરેલો આતંકી હુમલો છેલ્લા પાંચ વર્ષમાં ૧૨મો સૌથી મોટો હુમલો છે.

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં જિલ્લામાં આત્મઘાતી હુમલા પછી પાકિસ્તાન સરકાર અને મીડિયાનો વધુ એક શરમજનક ચહેરો ખુલ્લો પડ્યો છે. પાક. મીડિયાની સ્થિતિ તો એટલી...