Search Results

Search Gujarat Samachar

રિલાયન્સ ફાઉન્ડેશને પુલવામામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનો પ્રતિ કૃતજ્ઞાતા દર્શાવતાં તેમનાં બાળકોનાં ભણતરની સાથે નોકરીની પૂરી જવાબદારી લેવાની જાહેરાત કરી...

• અંબાજીમાં વરસાદ થતાં ખેડૂતો નિરાશામાં• થરા પાલિકામાં ભાજપની સત્તા• ના. મામલતદારને લાંચ કેસમાં પાંચ વર્ષની કેદ • ‘બાળકી પર દુષ્કર્મીને કડક સજા થશે’

ગાંધીનગરના કલોલ તાલુકાના છત્રાલ ગામના જીઆઇડીસી વિસ્તારમાં ૧૬મીએ એક્સિસ બેંકમાં ત્રણ બુકાનીધારીઓએ ૧૫ જ મિનિટમાં રૂ. ૪૩.૮૮ લાખની લૂંટ કરી હતી. લૂંટારુઓએ ગ્રાહકોને હિન્દીમાં ચૂપ રહેવાની સૂચના આપ્યા બાદ કર્મચારી દીપ પટેલના પગમાં ગોળી મારી હતી. આ...

પક્ષાંતરધારાના ભંગનો સામનો કરી રહેલા પ્રવીણ પટેલે ૧૪મીએ ગાંધીનગરના મેયરપદેથી અને કોર્પોરેટર તરીકે પણ રાજીનામું આપી દીધું હતું. મ્યુનિસિપલ કમિશનર રતનકંવર ચારણ ગઢવીને રાજીનામું આપ્યા પછી તેમણે કહ્યું હતું કે, રાજીનામા પાછળ રાજકીય દબાણ નથી. અંગત...

ઉત્તર પ્રદેશમાં ભાજપને ૭૪ બેઠક પર જીતની આશા અમદાવાદના પંડિત દીનદયાળ હોલમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કાર્યકરોને સંબોધન કરતા કહ્યું કે, લોકસભાની ચૂંટણીમાં ભાજપના ગુજરાતમાં તમામ છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો, ઉત્તર પ્રદેશમાં ૭૩ નહીં પણ ૭૪...

• મુંબઈ એર પોર્ટના રનવેનું સમારકામ• રજનીકાન્ત ૨૦૧૯ની ચૂંટણી નહીં લડે• ચીને તિબેટ સરહદે એરપોર્ટ બાંધ્યા• લોકસભાની ચૂંટણીની સાથે જમ્મુ-કાશ્મીરની ચૂંટણી શક્ય• ‘મોદી ફરી વડા પ્રધાન બને તેવી આશા’• રાજસ્થાનમાં ગુર્જરોને પાંચ ટકા અનામત

પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાનો વિરોધ કરવા સૌરાષ્ટ્રના ૨૦૦ ટ્રાવેલ એજન્ટોએ પાંચ વરસ સુધી કાશ્મીર ટુરની એક પણ ટિકિટ બુક નહીં કરાવવાનો નિર્ણય કરીને બહિષ્કાર કર્યો છે. એટલું જ નહીં, પોતાની ટુરના પેકેજ-બેનરમાં કાશ્મીર શબ્દનો પણ ઉલ્લેખ દૂર કરી...

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આત્મઘાતી આતંકી હુમલા પછી પાકિસ્તાન સાથે જોડાયેલો સરહદી કચ્છ દરિયાકાંઠો ચર્ચામાં છે. કચ્છના કુલ ૪૧૬ કિમીના દરિયાકાંઠામાંથી ર૩૮ કિ.મી.નો દરિયાકાંઠો પાકિસ્તાન સાથે જોડાયેલો છે. કચ્છની દરિયાઈ સીમાએ આમ તો બીએસએફ સહિતની...

નવી દિલ્હીઃ  સુપ્રીમ કોર્ટે ૧૮મીએ જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ ૩૭૦ની બંધારણીય કાયદેસરતાને પડકારતી અરજીઓની તાત્કાલિક સુનાવણી કરવા અંગે વિચાર કરાશે. આ કલમને કારણે સંસદ પાસે જમ્મુ-કાશ્મીર માટે કાયદો બનાવવાની મર્યાદિત...

સુપ્રીમ કોર્ટે ૧૮મીએ જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ ૩૭૦ની બંધારણીય કાયદેસરતાને પડકારતી અરજીઓની તાત્કાલિક સુનાવણી કરવા અંગે વિચાર કરાશે. આ કલમને કારણે સંસદ પાસે જમ્મુ-કાશ્મીર માટે કાયદો બનાવવાની મર્યાદિત સત્તા હોય...