Search Results

Search Gujarat Samachar

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દેશના પ્રથમ કક્ષાના બંદર કંડલા ખાતે રૂ. ૯૯૬ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા વિકાસ પ્રોજેક્ટનો પ્રારંભ કરાવતાં કંડલા બંદરને...

કંજૂસ શેઠ નટુએ નવો ફ્લેટ ખરીદ્યો. તેમને શુભેચ્છા પાઠવવા તેમના મિત્રો આવ્યા. નટુએ તેમના ખાસ મિત્ર ગટુને કહ્યું, ‘યાર, આ ફ્લેટ ત્રીજા માળે છે. આ એપાર્ટમેન્ટમાં તો લિફ્ટ પણ નથી. મેં મારા પુત્રને પરમ દિવસે જ નવાં જૂતાં અપાવ્યાં છે. મેં એને કહી દીધું,...

નવી પેઢી ઝડપથી ટેકનોલોજીની વ્યસની બની રહી છે. તેમના હાથમાં હવે આખો દિવસ સ્માર્ટફોન જોવા મળે છે. તેઓ અભ્યાસ અને અન્ય પ્રવૃત્તિ કોરાણે મૂકીને હવે સ્માર્ટફોનની...

શરાબપાન કરનારા માટે સારા અને ખરાબ સમાચાર છે. એક વૈશ્વિક અભ્યાસ અનુસાર આલ્કોહોલ સેવનથી હાર્ટ એટેકના જોખમમાં માત્ર ૨૪ ટકાનો ઘટાડો થાય છે, પરંતુ કેન્સરના...

સતત ટ્રાફિકના ઘોંઘાટમાં રહેનારા લોકોને હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે તેમ એક અભ્યાસમાં જણાયું છે. તેમાં પણ મેઈન રોડ અને રેલ્વે લાઈનની નજીક રહેતા લોકોને...

સ્વાસ્થ્ય બાબતે લોકો પહેલાં કરતાં ઘણા વધારે જાગૃત જોવા મળે છે, પરંતુ આજે પણ જ્યારે ડોક્ટર્સ ટેસ્ટ કરાવવા માટેની સલાહ આપે ત્યારે ટેસ્ટનું લાંબુંલચક લિસ્ટ...

 આગામી ચૂંટણીને ધ્યાનમાં લઈને કન્ઝર્વેટિવ, લેબર પાર્ટી સહિતના રાજકીય પક્ષોએ એશિયન લોકોને ઓછું મહત્ત્વ આપવા સાથે તેમને નિશાન પણ બનાવ્યા છે. રાજકીય પક્ષોએ ઈમિગ્રેશનને મોટો મુદ્દો બનાવ્યો છે અને ઇમિગ્રન્ટ્સની સંખ્યા ઘટાડવા માટે કટિબદ્ધતા દર્શાવે...

માન્ચેસ્ટરમાં કરાયેલા ત્રાસવાદી હુમલાથી હિન્દુ કોમ્યુનિટીના સભ્યોમાં પણ રોષ અને આઘાતની લાગણી પ્રસરી છે. નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાતી કોમ્યુનિટી યુકેના પ્રેસિડેન્ટ અને એક્ઝિક્યુટીવ કમિટીના સભ્ય સી.જે.રાભેરુએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ત્રાસવાદી...