Search Results

Search Gujarat Samachar

વર્ષ ૨૦૧૫માં વાપીના નામધામાં રહેતા ગરીબ પરિવારની ૨ વર્ષીય માસૂમ બાળકી પર થયેલા બળાત્કાર કેસમાં વલસાડ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આરોપીને જીવનના અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારતો મહત્ત્વનો ચુકાદો આપ્યો છે.

તાપી જિલ્લાનાં માંડળ ગામના રહીશ રણજીત ગામીત (ઉં.વ. ૩૫) જાન્યુ, ૨૦૧૬માં પેટના દુ:ખાવાની ફરિયાદ પછી વ્યારાની મહાવીર હોસ્પિટલમાં દાખલ થયા હતા. દર્દીને મસાની બીમારી હોવાનું રિપોર્ટમાં જણાવાયું હતું. દર્દીનું ડો. મોન્ટુ કોઠારીએ ઓપરેશન કર્યું હતું...

ગુજરાતના વીર શહીદ સૈનિકોના પરિવારના લાભાર્થે તાજેતરમાં રામકથાનું આયોજન નવસારીમાં કરાયું હતું. રામકથાની પૂર્ણાહુતિના દિને ૨૨મીએ હનુમંત સેવા ટ્રસ્ટ વિજલપોર દ્વારા વેદાંતાચાર્ય ડો. દિલીપજી મહારાજના હસ્તે આશરે ૧૧ શહીદોનાં પરિવારોને રૂ. ૭૫-૭૫ હજારની...

ભૂજની કોર્ટમાં નલિયા ગેંગરેપ કેસની પીડિતાએ ૧૬મીએ ભૂજની કોર્ટમાં એવો દાવો કર્યો હતો કે, એના પર દુષ્કર્મ આચરવાના આરોપમાં પોલીસે જે ૮ આરોપીઓની ધરપકડ કરી હતી એમાંનો આરોપી વસંત ભાનુસાળી એ નથી કે જેણે તેની સાથે દુષ્કર્મ આચર્યું એ વસંત ભાનુસાળી કોઈ...

• સગા બાપે બે દીકરાઓને ઝેર પીવડાવી પોતે પણ પીધુંઃ હળવદના સુંદરી ભવાની ગામમાં રહેતા ૩૦ વર્ષીય મશરૂ કુંભાણી (કોળી) ના દસ વર્ષ પહેલાં મંજુ નામની યુવતી સાથે લગ્ન થયા. મંજુએ બે પુત્રોને જન્મ આપ્યા પછી પાંચ વર્ષ પહેલાં ગર્ભવતી હતી ત્યારે પ્રસૂતિ સમયે...

રાજ્યમાં સત્તાવાર ચોમાસા પહેલાં જ પ્રિ-મોન્સુન જામી ગયું છે. ૨૨મીએ બે વ્યક્તિનાં અને ૨૧મીએ છનાં મળીને બે દિવસમાં આઠ નાગરિકોએ વરસાદમાં જીવ ગુમાવ્યાં છે....

મોરબીના આંગણે સૌપ્રથમ વાર વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા યુવા વૈષ્ણવાચાર્ય વ્રજકુમારજીના સાંનિધ્યમાં કૃષ્ણ ભગવાનની દિવ્ય લીલા આધારિત નાચન કૃષ્ણ, નચાવત ગોપી સંગીતમય નૃત્યનાટિકા (કૃષ્ણ માય લવ)નું આયોજન શનાળા રોડ પર રત્નકલા મેદાનમાં કરાયું હતું.

મેદસ્વી દર્દીઓની સર્જરી મોટાભાગે મેટ્રોસિટીમાં થાય છે, પણ જૂનાગઢ પાછળ નથી. ૨૨૦ કિલો વજનવાળા મહિલા દર્દીની જૂનાગઢની ત્રિમૂર્તિ હોસ્પિટલમાં તાજેતરમાં સફળતાપૂર્વક...

અનેક પ્રોડક્ટ પર GSTના દર હાલમાં જ દેશમાં લાગુ થયા છે. આ દર ૫%, ૧૨%, ૧૮% અને ૨૮% રખાયા છે. GSTના દર પ્રમાણે શાકભાજી સસ્તા થશે તો ઘણાં કોસ્મેટિક પર ૧૮% GST લાગતાં તે મોંઘા થશે. હેલ્થ અને એજ્યુકેશન  GST દાયરાની બહાર છે. તે રાહતના સમાચાર છે. મૂવિ...

નોટબંધી બાદ જૂની નોટોને સગેવગે કરવાના કૌભાંડ સહિત અનેક કાંડમાં સંડોવાયેલા કિશોર ભજિયાવાલાના કેસમાં રૂ. ૩૫૦ કરોડનો કેસ હાલમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીને મોકલવામાં આવ્યો છે. આઈટી દ્વારા ભજિયાવાલાને સ્ટેટમેન્ટ માટે દસ જેટલા રિમાઈન્ડર લેટર...