
૩૦ જાન્યુઆરી ૧૯૪૮ના નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીની હત્યા કરી હતી. આ પછી યોજાયેલી મહાત્મા ગાંધીની અંતિમ યાત્રામાં લાખોની સંખ્યામાં લોકો જોડાયા હતા. મહાત્મા...

૩૦ જાન્યુઆરી ૧૯૪૮ના નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીની હત્યા કરી હતી. આ પછી યોજાયેલી મહાત્મા ગાંધીની અંતિમ યાત્રામાં લાખોની સંખ્યામાં લોકો જોડાયા હતા. મહાત્મા...

અમદાવાદ ડોમેસ્ટિક એર પોર્ટ પર પેસેન્જર ફેસેલિટી ધ્યાનમાં લઇને મહત્ત્વના ફેરફારો આવતા મહિનામાં થઇ રહ્યા છે. ડોમેસ્ટિક ડિપાર્ચર ટર્મિનલ બિલ્ડીંગની અંદરનો...

રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સોમવારની બપોરથી બે દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. એમણે સોમવારે સાંજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અને ઉપરાષ્ટ્રપતિ...

ઓહાયો યુનિવર્સિટીમાંથી સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ ટ્રેનિંગના કલ્ચરલ સ્ટડી કાર્યક્રમ માટે અમેરિકન સિટિઝન સ્ટુડન્ટ લિડિયા (ઉં ૨૧) ૨૯મી જાન્યુઆરીએ અમદાવાદ આવી હતી....

નર્મદા ડેમમાં પાણી ખૂટી જતાં ગુજરાતમાં જળસંકટ ઊભું થયું છે. નર્મદાના નીરના ફ્લોપ મેનેજમેન્ટના કારણે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. નર્મદા કેનાલનું પાણી છેલ્લા...

વર્ષો પૂર્વે વ્યવસાય માટે વતનથી દૂર વિદેશમાં વસવાટ કરવા છતાં પોતાના વતનને એનઆરઆઈઓ ક્યારેય ભૂલતા નથી. લંડનમાં રહેતા સૂર્યકાંતભાઈ જગજીવનદાસ શાહ અને તેમનો...

જમ્મુ-કાશ્મીરમાં ૧૨મી ફેબ્રુઆરીએ પાછો મોટો આતંકવાદી હુમલો થયો હતો. ત્રણ દિવસમાં બીજી વખત આવો હુમલો થયો છે. પહેલો હુમલો ૧૦મી ફેબ્રુઆરી, શનિવારે જમ્મુના...

અમેરિકામાં ત્રણ વાર ક્લિનિકલ ડેડ જાહેર ગુજરાતી વીરાલી મોદીને સ્ટેમસેલ થેરાપીએ નવજીવન આપ્યું છે. ૨૦૦૬માં મેલેરિયાની બીમારી બાદ એકાએક થયેલી કરોડ રજ્જુની...

જાણીતા વકીલ અને માનવઅધિકારના કાર્યકર્તા આસમા જહાંગીરનું રવિવારે લાહોરમાં નિધન થયું છે. ૬૬ વર્ષના આસમાને હૃદયરોગનો હુમલો આવતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ...

રાજસ્થાનના બાંસવાડા અને ઉદયપુર શહેરી ધરતી નીચે સોનાનો ભંડાર ભર્યો છે. ભારતમાં ભૂગર્ભ ધાતુઓનું મોનિટરિંગ કરતી સરકારી સંસ્થા ‘જિઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા...