Search Results

Search Gujarat Samachar

ભારત સરકારે દેશમાં પ્રવાસ-પર્યટનને વેગ આપવાની સાથોસાથ ટ્રાન્સપોર્ટેશનનો નવો વિકલ્પ વિકસાવવાની યોજનાને લીલી ઝંડી આપી દીધી છે. યોજનાના ભાગરૂપે દેશમાં વ્યાપક...

• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા હનુમાન ચાલીસાના પાઠના  કાર્યક્રમો • તા. ૧૮ ઓગસ્ટ સવારે ૧૧થી ૨, સ્થળ - સિંધી કોમ્યુનિટી હાઉસ, ૩૧૮, ક્રિકલવુડ બ્રોડવે લંડન NW2 6QD. ભોજનપ્રસાદીના સ્પોન્સર લછમનદાસ અને માયાબેન પગરાની અને...

ઈંગ્લેન્ડમાં ૨૦૦થી વધુ ધર્મસ્થાન તેમના ટોઈલેટ્સમાં પોસ્ટર લગાવીને પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના ‘Be Clear on Cancer’ રાષ્ટ્રીય અભિયાનને ટેકો આપી રહ્યા છે. આ...

પટણા હાઇ કોર્ટના ચીફ જસ્ટિસ પદે બઢતી પામેલા જસ્ટિસ એમ. આર. શાહને ગુજરાત હાઇ કોર્ટની ફર્સ્ટ કોર્ટમાં ફૂલ કોર્ટ ફેરવેલ આપવામાં આવી હતી. ચીફ જસ્ટિસની હાજરીમાં આપવામાં આવેલી ફુલ કોર્ટ ફેરવેલમાં ૧૫૦૦થી વધારે વકીલો હાજર હતા. આ પ્રસંગે જસ્ટિસ એમ. આર....

કેલિફોર્નિયામાં નવમી ઓગસ્ટે ૭૧ વર્ષના શીખ પર હુમલો કરીને તેમને લૂંટી લેવાયા હતા. પોલીસે પોલીસ વડા ડેરીલ મેકઅલીસ્ટરના પુત્ર મેકઅલીસ્ટર અને તેના તરુણ મિત્ર પર લૂંટનો અને ઘાતક શસ્ત્રથી એક વૃદ્ધ પર હુમલાનો ગુનો દાખલ કર્યો હતો. દરમિયાન મેકઅલીસ્ટરના...

વડા પ્રધાન મોદીએ પાકિસ્તાનના વડા પ્રધાન બનવા જઈ રહેલા પૂર્વ ક્રિકેટર ઈમરાન ખાનને ભેટમાં બેટ મોકલાવ્યું છે. મોદીએ આ બેટ ઉચ્ચાયુક્ત અજય બસારિયાને હસ્તે પાકિસ્તાન મોકલાવ્યું છે. મોદીએ બેટમાં એક સંદેશ પણ લખ્યો છે. ખાસ વાત એ છે કે આ બેટમાં આખી ભારતીય...

ફ્યુનરલ કંપનીએ અંતિમ સંસ્કારના બીલની સંપૂર્ણ રકમ ન ચૂકવાય ત્યાં સુધી મહિલાના અસ્થિ આપવાનો તેના પુત્રને ઈનકાર કર્યો હતો. મૃતક મહિલાના પુત્રે દાવો કર્યો હતો કે માતાની અંતિમવિધિ અને અંતિમસંસ્કાર માટે ૪૦૦૦ પાઉન્ડ જેટલો ખર્ચ થશે તેની તેને જાણ જ ન...

પાટીદાર સહિત બિનઅનામત વર્ગની ૫૮ જ્ઞાતિઓના દોઢ કરોડથી વધુ નાગરિકો માટે ગુજરાત સરકારે દસમી ઓગસ્ટે શિક્ષણથી લઈને ધંધા-રોજગાર, વ્યવસાય માટે આઠ મોટી યોજનાઓ જાહેર કરી છે. પાટીદાર અનામત આંદોલનનાં પગલે રાજ્ય સરકારે સમાધાનની ફોર્મ્યુલા પેટે જે બિનઅનામત...

ભાદરણ ગામના સુઆયોજિત વિકાસને વેગ આપવા અને આ માટે આવશ્યક સુચનો મેળવવાના ઉમદા ઉદ્દેશથી ‘ભાદરણ પત્રિકા’ સંકુલ દ્વારા એક નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું છે. ભાદરણના વતની અને હાલ અમેરિકાના લેકલેન્ડ (ફ્લોરિડા)માં વસતા ચન્દ્રવદનભાઇ પટેલ (વદન કાપડીઆ)ના...

રાજ્યમાં પ્રદૂષણ નિયંત્રણના ભાગરૂપે બેટરી ઓપરેટેડ ઇલેક્ટ્રિક કારનો ઉપયોગ વધે તે માટે રાજ્ય સરકાર પોતાના અધિકારીઓ અને વિભાગો માટે ૨૦૦ જેટલી ઇલેક્ટ્રિક કાર ખરીદશે. નાગરિકોને પણ ઇલેક્ટ્રિક કારની ખરીદી માટે સબસિડી સહિતના પ્રોત્સાહન આપવામાં આવશે....