Search Results

Search Gujarat Samachar

શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાનું ગામ છે. લોયાધામ મંદિર દ્વારા વિશ્વના ખૂણે ખૂણે લોયાધામ પરિવારની સ્થાપના...

ભારતીય વિદ્યા ભવન ખાતે ડો. સુપ્રિયા દૂધાલ દ્વારા આયોજીત આર્ટ એલિમેન્ટ્સ, ગ્રૂપ પેન્ટિંગ્સ ઈન્ટરનેશનલ શોનું આયોજન કરાયું હતું. સોમવાર તા.૨૭ સુધી યોજાયેલા...

 યુકેના કેટલાક વિસ્તારોમાં બે તૃતીઆંશથી વધુ એટલે કે ૭૧ ટકા લોકોએ અંગદાન કરાવવા નોંધણી કરાવી છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં માત્ર ૧૬ ટકા લોકો જ મૃત્યુ પછી...

ઈંગ્લેન્ડમાં બે વર્ષથી નીચેના બાળક માટે સરેરાશ નર્સરી ફી એક સપ્તાહના ૨૩૬ પાઉન્ડ છે. ગત દસકામાં વેસ્ટ મિડલેન્ડ્સ, સાઉથ ઈસ્ટ અને નોર્થ ઈસ્ટમાં નર્સરી ફીમાં...

બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) ના વડા પ.પૂ. મહંત સ્વામી હાલ અમદાવાદ ખાતે વિચરણ કરી રહ્યા છે. તેઓ તા.૨ સપ્ટેમ્બરે સાંજે વડોદરાથી...

બ્રિટિશ યુનિવર્સિટીઓએ વિદેશી વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન પછી દેશમાં રહી બે વર્ષ સુધી કામકાજ કરી શકે તેની છૂટ આપતા વર્ક વિઝા ફરીથી દાખલ કરવા સરકાર સમક્ષ માગણી...

ગેરકાયદેસર દવાઓ ઓનલાઈન ખરીદવાની બાબતે સલામતી રાખવાની હેલ્થ એક્સપર્ટની ચેતવણી છતાં બોડી ઈમેજ જાળવી રાખવાના દબાણને લીધે ડાયટ પીલ લેવાથી મૃત્યુ પામતા પુરુષોની...

શ્રી નરનારાયણ દેવ ગાદી, અમદાવાદના આચાર્ય શ્રી કોશલેન્દ્રપ્રસાદજી સ્વામીનારાયણ સંપ્રદાયની વૃદ્ધિ તથા સર્વે સત્સંગીઓને દર્શન અને આશીર્વાદ આપવા સતત દેશ-વિદેશમાં...

મોટાભાગના બ્રિટિશ એશિયનોનો જન્મ અને ઉછેર યુકેમાં થયો હોય છે. તેમના પેરન્ટ્સ ઈદી અમીનના શાસન દરમિયાન ઈસ્ટ આફ્રિકા છોડીને યુકે આવેલા શરણાર્થીની પેઢીઓના હોય છે. તેમના ગ્રાન્ડ પેરન્ટ્સના મૂળ પશ્ચિમ ભારતના ગુજરાતમાં હોય છે. ગુજરાતીઓ સેવાકીય પ્રવૃત્તિઓ...

રુચિ ઘનશ્યામ યુકેમાં આગામી ભારતીય હાઈ કમિશનર તરીકે નિયુક્ત કરાયા હોવાની જાહેરાત ભારતના વિદેશ મંત્રાલય દ્વારા થઈ છે. તેઓ ૨૦૧૬માં યુકેમાં ભારતીય હાઈ કમિશનર...