પાકિસ્તાનની જેલમાં કેદ ભારતીય કુલભૂષણ જાધવની ફાંસી અટકાવવાના કેસમાં ભારતે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (આઇસીજે)માં નોંધનીય સફળતા હાંસલ કરી છે એમ કહી શકાય. આઇસીજેએ બન્ને પક્ષકારોની રજૂઆત સાંભળીને ચુકાદો ભલે મુલત્વી રાખ્યો હોય, પરંતુ સુનાવણી દરમિયાન...
પાકિસ્તાનની જેલમાં કેદ ભારતીય કુલભૂષણ જાધવની ફાંસી અટકાવવાના કેસમાં ભારતે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (આઇસીજે)માં નોંધનીય સફળતા હાંસલ કરી છે એમ કહી શકાય. આઇસીજેએ બન્ને પક્ષકારોની રજૂઆત સાંભળીને ચુકાદો ભલે મુલત્વી રાખ્યો હોય, પરંતુ સુનાવણી દરમિયાન...
આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલને છેવટે દિલ્હી મહાનગરપાલિકાના ચૂંટણી પરિણામોના ઓછાયે બ્રહ્મજ્ઞાન લાદ્યું છે. કાયમ પ્રતિસ્પર્ધી પક્ષોના અઢારેય અંગ વાંકા નિહાળતા રહેલા કેજરીવાલે કબૂલ્યું છે કે તેમનાથી ભૂલો થઇ છે. તેમણે એ પણ સ્વીકાર્યું છે...
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) ભલે રમતના મેદાનમાં દેખાવથી માંડીને કમાણી કરવાના મુદ્દે વૈશ્વિક ક્રિકેટમાં મોખરાનું સ્થાન ધરાવતું હોય, પરંતુ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) તેને કદ પ્રમાણે વેતરી નાખવાના મૂડમાં હોય તેવું લાગે છે....
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના દસકાઓ જૂના સંબંધોમાં વડા પ્રધાન શેખ હસીનાના તાજેતરના ભારત પ્રવાસે સોનેરી પ્રકરણ ઉમેર્યું છે એમ કહી શકાય. બન્ને દેશો વચ્ચે અનેકવિધ ક્ષેત્રે અરસપરસ સહયોગ માટે ૨૨ સમજૂતી કરાર થયા છે. આ કરારોથી સંરક્ષણ, બિનલશ્કરી પરમાણુ...
અમેરિકાના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) જનરલ એ. આર. મેકમાસ્ટર તાજેતરમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારતનો પવનવેગી પ્રવાસ કરી ગયા. વિશ્વની એકમાત્ર મહાસત્તાના પ્રતિનિધિ આતંકવાદગ્રસ્ત દેશોના પ્રવાસે હોવાથી સ્વાભાવિક જ એશિયાભરના સુરક્ષા નિષ્ણાતોની...
ભારતે સાઉથ એશિયન દેશોને મહામૂલી ભેટ આપીને મિત્રતાનો સેતુ વધુ મજબૂત બનાવ્યો છે. ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) દ્વારા અવકાશમાં તરતો મૂકાયેલો જીસેટ-૯ કોમ્યુનિકેશન સેટેલાઇટ નરેન્દ્ર મોદીની વચનબદ્ધતા દર્શાવે છે. અઢી વર્ષ પૂર્વે નેપાળની...
NHS હોસ્પિટલોમાં કામના ભારણને લીધે ટ્રેનિંગ મેળવવામાં ખૂબ ઓછો સમય મળતો હોવાથી જુનિયર ડોક્ટરો તેમનું કૌશલ્ય સુધારવામાં નિષ્ફળ રહે છે. જનરલ મેડિકલ કાઉન્સિલના નવા અહેવાલમાં યુવા ડોક્ટરોની શીખવાની ક્ષમતા વિશે ચિંતા વ્યક્ત કરી હતી.
ફરી એક વખત આતંકવાદીઓ લંડનમાં તેમનો બદઇરાદો પાર પાડવામાં આંશિક સફળ રહ્યા છે. આ હુમલામાં સદભાગ્યે કોઇ જાનહાનિ તો નથી થઇ, પરંતુ આ ષડયંત્રે લંડનના શાંત માહોલને ખરડી જરૂર નાખ્યો છે. સેન્ટ્રલ લંડન તરફ આવી રહેલી ડિસ્ટ્રીક્ટ લાઇનની ટ્યુબમાં થયેલા આ...
ભાજપના ભૂતપૂર્વ નાણાં પ્રધાન યશવંત સિંહાએ ભારતની આર્થિક હાલત પર સવાલ ઉઠાવીને વિવાદનો વંટોળ જગાવ્યો છે. સિંહાએ જે પ્રકારે નાણાં પ્રધાન અરુણ જેટલી સામે અર્થતંત્રને ખોરંભે ચઢાવી દેવાનો જે ખુલ્લેઆમ આક્ષેપ કર્યો છે તેને સહેજેય હળવાશથી લઇ શકાય તેમ...
લોહપુરુષ સરદાર પટેલે નિહાળેલું નર્મદા બંધ નિર્માણનું સ્વપ્ન સાત દસકા બાદ સાકાર થયું છે. સરદાર સરોવર નર્મદા બંધ માત્ર ગુજરાતને જ નહીં, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્રને પણ અનેકાનેક લાભ આપશે. પીવાના અને સિંચાઇના પાણીની સાથે સાથે વીજળીનું પણ...