જાણીતા અર્થશાસ્ત્રી અને દેશમાં ફાધર ઓફ આંત્રપ્રિન્યોર મૂવમેન્ટના પ્રણેતા પદ્મ શ્રી ડોક્ટર વિહારી દાસ ગોપાલદાસ પટેલ ચોથી એપ્રિલે ટૂંકી બીમારી બાદ અવસાન પામ્યા છે. ઉદ્યોગ સાહસિકતા સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ પોલીસીની અને ગ્રોથ મેનેજમેન્ટ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય...

