દક્ષિણ ભારત અને ઉત્તર ભારત સહિત દેશના ૧૬થી વધુ રાજ્યોમાં ભીષણ ગરમીએ ત્રાસ વર્તાવ્યો છે. દેશના અનેક રાજ્યો અગનભઠ્ઠીમાં ફેરવાયા છે. ગરમીને કારણે તેલંગણામાં ૮૮, આંધ્રમાં ૬૭, કેરળમાં ૧૫, મહારાષ્ટ્રમાં ૭ અને ગુજરાતમાં બેનાં મોત થયા છે. ઉત્તરીય અરબી...
દક્ષિણ ભારત અને ઉત્તર ભારત સહિત દેશના ૧૬થી વધુ રાજ્યોમાં ભીષણ ગરમીએ ત્રાસ વર્તાવ્યો છે. દેશના અનેક રાજ્યો અગનભઠ્ઠીમાં ફેરવાયા છે. ગરમીને કારણે તેલંગણામાં ૮૮, આંધ્રમાં ૬૭, કેરળમાં ૧૫, મહારાષ્ટ્રમાં ૭ અને ગુજરાતમાં બેનાં મોત થયા છે. ઉત્તરીય અરબી...
કબીર નગરમાં ભાડાના મકાનમાં રહેતા અને મુસ્લિમ ધર્મનું શિક્ષણ આપવા મદ્રેસા ચલાવતા મૌલવી સિરાજ મહંમદ રઇસ રાઈને શિક્ષણ લેવા આવતી ૧૨ વર્ષીય અને ૧૩ વર્ષીય એમ બે સગીરાને ‘તમારી ઉપર બૂરી નજરનો સાયો છે એના માટે વિધિ કરવી પડશે’ એવું કહી ગભરાવી હતી. બાદમાં...
રાજ્યના મુખ્ય સચિવ ડો. જે. એન. સિંઘને છ મહિનાનું એક્સટેન્શન મળતાં હવે તેઓ ૩૧મી મેએ નિવૃત્ત થવાને બદલે નવેમ્બર માસ સુધી રાજ્ય સરકારના સર્વોચ્ચ અમલદાર તરીકે કાર્યરત રહેશે.

ભારતમાં યોજાયેલી લોકસભા ચૂંટણીના ૨૩મે, ૨૦૧૯ના રોજ આવેલા પરિણામોમાં નરેન્દ્ર દામોદરદાસ મોદીના નેતૃત્વ હેઠળ ભાજપ અને સાથી પક્ષોના ગઠબંધન NDAને અભૂતપૂર્વ...

સ્વિમિંગ વિશ્વની સૌથી શ્રેષ્ઠ એક્સરસાઇઝ છે. તેના વિવિધ પ્રકારો શરીરના મસલ્સ માટે ખૂબ લાભકારક છે. એક રિપોર્ટ અનુસાર, એક દિવસમાં ૩૦ મિનિટ સ્વિમિંગ કરો તો...

દક્ષિણ-પૂર્વ એશિયાના ઓઈલસમૃદ્ધ બ્રુનેઈના સુલતાન હસનાલ બોલકિઆહે સમલિંગી સેક્સ અને વ્યભિચાર માટે મોતની સજા આપવા કરેલી દરખાસ્તના પરિણામે વિશ્વમાં જાગેલા વિવાદના...

બ્રિટનના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં આશરે ૧૦ મિલિયન લોકો જીપી પ્રેક્ટિસીસ, સ્થાનિક કોમ્યુનિટી હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સ જેવી પાયાની આરોગ્ય સંભાળ સેવાના...

લાયબ્રેરીમાં પુસ્તક વાંચવા લાવ્યા પછી લાંબા સમય સુધી પરત ન કરી શક્યા હોય તે વિશે લોકો શું વિચારતા હશે તેની તો જાણ નથી પરંતુ, એક વાચકને લગભગ બાવન વર્ષ પછી...
રોધરહામની રેડસ્કોપ પ્રાયમરી સ્કૂલમાં ધાર્મિક શ્રદ્ધાના ચિહ્ન કિરપાણને લઇ આવવા મુદ્દે વિવાદ સર્જાયા પછી છ વર્ષીય શીખ બાળકી પર શાળામાં કિરપાણ લઇ આવવા પર પ્રતિબંધ મૂકાયો છે. જોકે, સંબંધિત બાળકીના માતાપિતા સાથે વાતચીત કર્યા બાદ તેઓ બાળકી હવે શાળામાં...
વિદેશવાસી શ્રીલંકન નાગરિકોના જૂથે તમિલ ઇલમના મુક્તિ વ્યાઘ્રો (એલટીટીઈ) પર ૨૦૦૧થી લદાયેલા પ્રતિબંધના હુકમને પડકારતા જણાવ્યું છે કે એલટીટીઈ સક્રિય નથી અને એના સભ્યો શ્રીલંકાના તમિલોની અન્ય અહિંસક રાજકીય પ્રવૃત્તિઓ કરે છે. પોતાને ‘દેશનિકાલ કરાયેલી...