યુકેથી ૨૨મી ડિસેમ્બરે અમદાવાદ આવેલા આણંદનાં દંપતી, ભરૂચ અને દીવના એમ ચાર દર્દીઓ કોરોના પોઝિટિવ આવતાં તેમને અમદાવાદ એસવીપીમાં દાખલ કરાયા હતા. તેમના બ્લડના નમૂનાના રિપોર્ટમાં તેમને યુકેના નવા સ્ટ્રેનનો ચેપ હોવાનું ખૂલ્યું હતું. જોકે, દાખલ થયા...
યુકેથી ૨૨મી ડિસેમ્બરે અમદાવાદ આવેલા આણંદનાં દંપતી, ભરૂચ અને દીવના એમ ચાર દર્દીઓ કોરોના પોઝિટિવ આવતાં તેમને અમદાવાદ એસવીપીમાં દાખલ કરાયા હતા. તેમના બ્લડના નમૂનાના રિપોર્ટમાં તેમને યુકેના નવા સ્ટ્રેનનો ચેપ હોવાનું ખૂલ્યું હતું. જોકે, દાખલ થયા...
દેશભરમાં રામ મંદિરના નિર્માણ માટે વ્યાપક સંપર્કનું કાર્ય થવાનો સંકલ્પ રામભક્તોએ લીધો છે. જેના ભાગરૂપે તમામ કાર્યકર્તાઓ રામ મંદિરના નિર્માણ માટે ૫ લાખથી વધુ ગામોમાં ૧૦ કરોડથી વધુ ઘરનો સંપર્ક કરશે તેમ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ અને વિવિધ સંગઠનોમાં...
કોરોના મહામારી વચ્ચે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ૧૪મી જાન્યુઆરીએ એર ઈન્ડિયાની સ્પેશિયલ ફ્લાઈટ અમદાવાદથી દુબઈ માટે રવાના થશે અને ૧૫મીએ અમદાવાદ રિટર્ન આવશે એર ઇન્ડિયાના ડ્રીમ લાઈનર બોઈંગ ૭૮૭ એમએ ૨૩૮ ઇકોનોમિક પેસેન્જર અને ૧૮ બિઝનેસ...
સુરતના હજીરામાં એસ્સાર સ્ટીલ પ્લાન્ટ હસ્તગત કર્યા બાદ આર્સેલર મિત્તલ ગ્રુપ દ્વારા રૂ. ૨૪૪૦ કરોડ માફ કરવા સરકારમાં દબાણ વધાર્યાની ચર્ચા ઉઠી છે. દાયકા અગાઉ એસ્સારે હજીરાના પ્લાન્ટ નજીક વન વિભાગની ૭૨ હેક્ટર જમીન પર દબાણ કર્યું હતુ. આ આખી કંપની...
કેન્દ્રીય પ્રધાન શ્રીપદ નાઈક અને તેમનાં પત્ની વિજયા સહિત કુલ છ લોકો જે એસયુવી કારમાં સવાર હતા તેને સોમવારે રાત્રે અકસ્માત નડતાં સૌને તાકીદે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. દેશભરમાં માર્ગ સુરક્ષા સપ્તાહની ઉજવણી વચ્ચે જ કેન્દ્રીય પ્રધાનને અકસ્માત...
વડા પ્રધાન મોદીના ખાસ ગણાતા અને ૧૯૮૮ બેન્ચના IAS એ. કે. શર્માએ દિલ્હીના સેક્રટરી તરીકેના હોદ્દેથી સોમવારે જ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે. હવે તેઓ ઉત્તર પ્રદેશમાં રાજકારણમાં જોડાશે તેવું રાજકીય વિશેષજ્ઞોનું કહેવું છે. શર્મા ઉત્તર પ્રદેશ ભાજપના...
અગતરાયની દૂધની ડેરીમાં એક સમયે રોજ ૩ કિલો પ્લાસ્ટિકની કોથળીઓનો ઉપયોગ દૂધ ભરવા માટે થતો હતો, પરંતુ હવે પ્લાસ્ટિકની કોથળીનો વપરાશ નહીંવત બની ગયો છે કારણ કે આ ડેરીએ જે લોકો પોતાનું વાસણ લઈને આવે તેમને જ દૂધ વેચાતુ મળે છે. ડેરી સંચાલક ગિરીશભાઈ જેઠુરભાઈ...
ભારતીય કિસાન સંઘના સંસ્થાપક જીવણભાઈ પટેલનું નવમી જાન્યુઆરીએ સવારે અમદાવાદ સ્થિત દેવનગર ગામના નિવાસસ્થાને અવસાન થયું હતું. ૮૭ વર્ષના જીવણદાદા થોડાંક સમય પહેલાં કોવિડ૧૯ પોઝિટિવ આવતાં તેમને અમદાવાદમાં યુ. એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તબિયત...
સોમનાથ મંદિર ટ્રસ્ટના નવા ચેરમેનની વરણી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના ટ્રસ્ટીઓની વર્ચ્યુલ બેઠક ૧૧મીએ સાંજે છ વાગ્યે મળવાની હતી. આ બેઠક પ્રધાનમંત્રી ઓફિસની સૂચના બાદ અનિવાર્ય સંજોગોના કારણે મુલતવી રાખવામાં આવી હોવાનું ટ્રસ્ટના જનરલ મેનેજરે...
ઉડાન યોજના હેઠળ ટ્રુ જેટ એરલાઈન્સે અમદાવાદથી પોરબંદર, જલગાંવ, જેસલમેર અને નાસિક જતી ફ્લાઈટનું ભાડું રૂ. ૯૨૧થી શરૂ કરવાની જાહેરાત તાજેતરમાં કરી છે. એરલાઈન્સના અધિકારીએ જણાવ્યું હતું કે, અમદાવાદથી પોરબંદર, જેસલમેર અને નાસિકની ફ્લાઈટ ડેઇલી ઓપરેટ...