
કોરોનાકાળમાં મંદ પડેલા દેશના અર્થતંત્રમાં ચેતનાનો સંચાર કરવા મોદી સરકારે રૂ. ૭૩,૦૦૦ કરોડનું (અંદાજે ૧૦ બિલિયન ડોલર)ના આર્થિક પેકેજની જાહેરાત કરી છે. આ...

કોરોનાકાળમાં મંદ પડેલા દેશના અર્થતંત્રમાં ચેતનાનો સંચાર કરવા મોદી સરકારે રૂ. ૭૩,૦૦૦ કરોડનું (અંદાજે ૧૦ બિલિયન ડોલર)ના આર્થિક પેકેજની જાહેરાત કરી છે. આ...

એક દાયકા અગાઉ વૈશ્વિક નાણાકીય કટોકટીના ગાળામાં નોકરી ગુમાવનારા હજારો લોકોમાંના એક અને સામાન્ય નાના વેપારી તરીકેની ઓળખ ધરાવતા બ્રિટિશ બિઝનેસમેન સંજય શાહ...

૭ ઓક્ટોબર... આમ સાધારણ જણાતી આ તારીખ ભારતના રાજકીય ઇતિહાસમાં ખૂબ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આ તારીખના રોજ ૨૦૦૧માં નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્ય પ્રધાન...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટાયેલી સરકારના વડા તરીકે બુધવારે ૨૦મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેમણે મુખ્ય પ્રધાન તરીકે પ્રથમ કાર્યકાળ ૭ ઓક્ટોબર, ૨૦૦૧ના રોજ...

કોરોનાના વધતાં સંક્રમણ વચ્ચે દુનિયા ઉત્સુકતાપૂર્વક વેક્સિનની રાહ જોઈ રહી છે પણ શરૂઆતની વેક્સિન ફક્ત ૫૦ ટકા કારગત સાબિત થઈ શકે છે. કોરોના વેક્સિનમાં પણ...

મનુષ્યની ચામડી પર કોરોના વાઈરસ નવ કલાક સુધી સક્રિય રહી શકે છે. જાપાનની ક્યોટો યુનિવર્સિટીના સંશોધકોએ એક ઊંડા અભ્યાસના આધારે આ તારણ રજૂ કરતાં કહ્યું છે...

વિશ્વમાં અનેક સંસ્કૃતિઓ પાંગરી છે અને પાછી લીન થઈ ગઈ છે. જ્યારે ભારતીય સંસ્કૃતિ આજે પણ સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે. તેનું કારણ શું? આ સવાલનો જવાબ છેઃ ભારતની...

તબીબી નિષ્ણાતોના મતે દાડમનો દડો પ્રોટીન, ફાઇબર, વિટામિન-સી, વિટામિન-કે, ફોલેટ અને પોટેશિયમ જેવા ગુણોનો પાવરહાઉસ છે. દાડમના સેવનથી તમને આ દરેક પોષકતત્ત્વની...

આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ IIM-A (આઈઆઈએમ-અમદાવાદ)ના પૂર્વ વિદ્યાર્થી પ્રો. શ્રીકાંત દાતાર પ્રતિષ્ઠિત હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના ડીન...

ઉત્તર ઇંગ્લેન્ડના લેન્કેશાયરનું પ્રેસ્ટન એટલે સામાજીક, ધાર્મિક, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓથી સતત ધબકતું નગર. ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન દ્વારા અનેકવિધ...