Search Results

Search Gujarat Samachar

રાજકોટઃ સૌરાષ્ટ્રના ખેડૂત અગ્રણી અને પોરબંદર બેઠકના ભાજપના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાએ તેમની વિધવા પુત્રવધૂના માવતર બનીને નવજીવનના પંથે પ્રસ્થાન કરાવી સમાજને...

રાજકોટઃ નાગ બિનઝેરી હોય તો પણ તેને જ્યારે જોઈએ ત્યારે એનાથી ડર જ લાગતો હોય છે, પણ રાજકોટમાં નવરાત્રિ નિમિત્તે દસ વર્ષની બાળાએ જીવતા નાગ સાથે રાસ કર્યો...

રાજકોટની જાણીતી બી.ટી. સવાણી કિડની હોસ્પિટલના મુખ્ય દાતા ભગવાનજીભાઈ ત્રિભોવનભાઈ સવાણીનું ૩ ઓક્ટોબરે નાયરોબી ખાતે અવસાન થયું છે. આ હોસ્પિટલ બનાવવા માટે સરકારે જમીન જ ૧૯૯૮માં બી.ટી. સવાણી કિડની હોસ્પિટલને રૂ. ૧ કરોડનું માતબર દાન ભગવાનજીભાઇ ત્રિભોવનભાઈ...

વડોદરાઃ સંસ્કારનગરી વડોદરામાં શરૂ થયેલી કોમી અશાંતિથી પોલીસ તંત્ર અને રાજ્ય સરકાર હેરાનપરેશાન છે. નવરાત્રી પર્વ દરમિયાન જ શરૂ થયેલી હિંસા ચાર દિવસથી સતત ચાલુ છે. અધૂરામાં પૂરું નીતનવી અફવાઓ બળતામાં ઘી હોમવાનું કામ કરી રહી છે. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદી કંઇ પણ કરે તે સમાચારોમાં ચમકતું હોય તેવા સમયે જો તેઓ હાથમાં ઝાડુ લઇને રસ્તા પર ઉતરી પડે, જાહેર માર્ગ પર પડેલો કચરો સાફ કરીને સહુને સ્વચ્છતા માટે હાકલ કરે તે વાત દેશ-દુનિયાના માધ્યમોમાં ચમકે નહીં તો જ નવાઇ. રાષ્ટ્રપિતા...

હોંગકોંગમાં લોકશાહીના સમર્થનમાં રસ્તા પર ઉતરી પડેલા આંદોલનકારીઓની સંખ્યા ઘટી રહ્યા હોવાના અહેવાલ તો છે, પણ સંપૂર્ણ લોકશાહીની માગ સાથે શરૂ થયેલું આંદોલન સાવ સમેટાઇ જાય તેવા કોઇ અણસાર જણાતા નથી. હોંગકોંગ સ્ટુડન્ટ યુનિયને ગળું ખોંખારીને જાહેરાત...

મંગળ યાનની સફળતાથી વિશ્વભરમાં ભારતનો ડંકો વાગ્યો છે. આ મંગળ યાનની સફળતામાં સુરત શહેરનો પણ મહત્ત્વનો ફાળો છે. પાંડેસરા જીઆઈડીસી ખાતે હિમસન સિરામિક દ્વારા બનાવાયેલા ફાયરપ્રુફ કોમ્પોનન્ટનો આ યાનમાં ઉપયોગ થયો છે. 

લંડનના હેમરસ્મિથ સ્થિત અોલમ્પીયા લંડન, વેસ્ટ હોલ, W14 8UX ખાતે આગામી તા. ૨૫-૨૬ એપ્રિલના રોજ ઇન્ડિયા પ્રોપર્ટી શોનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં...

પડ્યાને પાટું મારવાની કે દાઝ્યાને ડામ દેવાની (વરવી) હરીફાઇ યોજાય તો ભારતના નેતાઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પહેલું સ્થાન મેળવે તેમાં બેમત નથી. લાખો કાશ્મીરી પંડિતો અઢી દસકાથી વતન છોડીને બીજા રાજ્યોમાંથી શરણાર્થી તરીકે જીવન વીતાવે છે. 

છત્તીસગઢમાં નક્સલવાદીઓએ માત્ર ૭૨ કલાકમાં ચાર હુમલા કરીને વહીવટી તંત્ર અને સુરક્ષા દળોને ખુલ્લો પડકાર ફેંક્યો છે. શનિવારથી સોમવાર સુધીમાં થયેલા આ હુમલામાં ૧૩ જવાન માર્યા ગયા છે.