Search Results

Search Gujarat Samachar

કોરોનાના કહેર વચ્ચે દુનિયાના અનેક દેશોમાં લોકડાઉનના લીરા ઉડતા જોવા મળી રહ્યા છે ત્યારે ભારતમાં આ મામલે બહુમતી વર્ગનો પ્રતિભાવ પ્રોત્સાહક જોવા મળી રહ્યો...

બ્રિટનના વડા પ્રધાન બોરિસ જ્હોન્સન અને હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકનો કોરોના વાઈરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાથી તેઓ શુક્રવારથી એકાંતવાસમાં જતા રહ્યા છે....

યુકે સરકારે ભારતીયો સહિત તમામ વિદેશીઓના પૂરા થઈ ગયેલા વિઝાની મુદત ૩૧ મે સુધી લંબાવી છે. આ વિદેશીઓ કોરોનાના કારણે સ્વદેશ પહોંચી શક્યા નથી. હોમ સેક્રેટરી...

કોરોના વાઈરસનો પ્રસાર જાન્યુઆરીથી જ શરૂ થયો હોવાની અને બ્રિટનની અડધોઅડધ વસ્તીને તેનો ચેપ લાગ્યો હોવાની સંભાવના અને આશંકા ઓક્સફર્ડ યુનિવર્સિટીના તાજા અભ્યાસમાં...

કોરોના વાઇરસ મહામારીના કારણે સમગ્ર વિશ્વમાં રઝળી પડેલા હજારો બ્રિટિશ નાગરિકોને બચાવી સ્વદેશ પરત લાવવા યુકે સરકારે ૭૫ મિલિયન પાઉન્ડના એરલિફ્ટ ઓપરેશનની જાહેરાત...

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનથી માંડીને આલિયા ભટ્ટ સુધી સલમાત રહો, ઘરે રહો અને પોતાની આસપાસના લોકોની સારસંભાળ રાખોની વિનંતી સોશિયલ મીડિયા તેમ જ અન્ય માધ્યમો...

ગુજરાતમાં લોકડાઉન વચ્ચે તમામ વાહન વ્યવહાર બંધ કરાયા છે. તેથી સૌરાષ્ટ્રમાંથી સુરત અમદાવાદ, વડોદરા વગેરે મહાનગરોમાં રોજગાર માટે પરિવાર સાથે વસતા પરિવારો વતન પાછા આવી શકતા નથી. જોકે ૨૭મી માર્ચની આસપાસ સુરતમાંથી આશરે ૫૦૦થી વધુ પરિવારો બસ, ટ્રેન,...

જગ વિખ્યાત વીરપુરમાં આવેલા જલારામ બાપાના મંદિરનું અન્નક્ષેત્ર કોરોના વાઇરસને કારણે ૨૨મી માર્ચથી બંધ કરી દેવામાં આવ્યું છે. જલારામ બાપાએ ‘દેને કો ટુકડા ભલા લેને કો હરિ નામ’ના સુત્રને જીવનમંત્ર બનાવ્યું હતું. કોઈ પણ દાન વગર ૨૦૦ વર્ષથી અવિરતપણે...

મંદિરની આરતી બાદ પૂજારી પ્રસાદ આપતા હતા!મેં હાથ ધર્યો તો તેમણે મારી હથેળીમાં બે ટીપાં નાંખ્યા...મેં કહ્યું, ‘પૂજારીજી, આ કડવું કડવું શું આપ્યું હતું? મારે...

કચ્છમાં આવેલા મુન્દ્રામાં પોલીસે અદાણી પોર્ટ સ્થિત સીએફસના એક ગોડાઉનમાંથી બે કન્ટેનર ભરી ચાર લાખ થ્રિ લેયર માસ્કનો જથ્થો પણ તાજેતરમાં પકડ્યો હોવાના અહેવાલ છે. આ જથ્થો જાપાનની એક પાર્ટી પાસેથી આયાત કરાયો હતો, પરંતુ વિકટ પરિસ્થિતિને ધ્યાને લઇને...