
BAPSના વડા પૂ. મહંત સ્વામી હાલ ગઢડા ખાતે બિરાજમાન છે. આ પૂર્વે તેમણે આણંદમાં વિચરણ કર્યું હતું. ૨૫મી ફેબ્રુઆરીને મંગળવારે સવારે પૂજા દર્શન બાદ પૂ. મહંત...
BAPSના વડા પૂ. મહંત સ્વામી હાલ ગઢડા ખાતે બિરાજમાન છે. આ પૂર્વે તેમણે આણંદમાં વિચરણ કર્યું હતું. ૨૫મી ફેબ્રુઆરીને મંગળવારે સવારે પૂજા દર્શન બાદ પૂ. મહંત...
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ કાર્યમાં ઉપયોગમાં લેવાનાર પથ્થરોની સફાઈ માટે હોળીએ ગુજરાતમાંથી ૮થી વધુ મહિલા અયોધ્યા પહોંચશે. રામ મંદિરના નિર્માણના સુપરવાઈઝર અનુભાઈ સોમપુરાના જણાવ્યા અનુસાર હોળીના ૨ દિવસ પહેલાં મંદિરનું અધૂરું કાર્ય પૂર્ણ કરવાની...
એપલ કંપની જૂના આઈફોનને જાણી જોઈને સ્લો કરી રહ્યા હોવાના કેસમાં કંપની સમાધાન માટે યુઝરને ૫૦ કરોડ ડોલર એટલે કે રૂ. ૩૬૦૦ કરોડ ચૂકવશે. સેનજોન્સની જિલ્લા અદાલતમાં દાખલ કરાયેલા દસ્તાવેજોમાંથી આ જાણકારી મળી છે. અહેવાલ પ્રમાણે અમેરિકાના તમામ પ્રભાવતિ...
અક્ષય કુમારની ફિલ્મો ‘રૂસ્તમ’, ‘ટોયલેટ એક પ્રેમ કથા’ અને ‘પેડમેન’ જેવી સફળ ફિલ્મો બનાવનાર પ્રેરણા અરોરાને બીજી માર્ચે કોર્ટે છ માસની સજા ફરમાવી છે. હાઇ કોર્ટે આ સાથે પ્રેરણા વિરુદ્ધ બિનજામીન પાત્ર વોરન્ટ પણ જારી કર્યું હતું. ગોથિક એન્ટરટેઇન્ટમેન્ટ...
કેન્દ્રિય કેબિનેટે અલાહાબાદ બેંક, આંધ્ર બેંક અને ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ સહિતની ૧૦ પબ્લિક સેક્ટરની બેંકોના મર્જરના પ્રસ્તાવને મંજૂરી આપી છે. ૧૦ બેંકોને મર્જ કરી ચાર મોટી બેંક બનાવવાની પ્રક્રિયા પહેલી એપ્રિલથી શરૂ કરાશે તેમ નાણા પ્રધાન નિર્મલા...
શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ સંસદ ભંગ કરીને ૨૫ એપ્રિલે ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. શ્રીલંકન સંસદ પોતાની નિર્ધારિત સમયાવધિના છ મહિલા પહેલાં જ ભંગ કરાઈ છે. સૂત્રો અનુસાર રાષ્ટ્રપતિએ ૩જી માર્ચે મધરાતે સંસદ બરખાસ્ત કરવાના આદેશ ઉપર...
પાકિસ્તાનમાં તીડનાં ટોળાએ છેલ્લા કેટલાય સમયથી ત્રાસ વર્તાવ્યો છે. આ ત્રાસથી પાકિસ્તાનને બચાવવા ચીન એક લાખ બતકોનું અનોખું સૈન્ય મોકલી રહ્યું છે. પાકિસ્તાનના...
સમાજની દીકરીઓ આંતરજ્ઞાતિય લગ્ન કરે તો તેની સાથે વહેવાર ન રાખવો નહીં અને લગ્ન પ્રસંગે થતાં વધારાના ખર્ચ પર અંકુશ રાખવો આ બે મુદ્દાનો નિર્ણય ૮૪ કડવા પાટીદાર...
લાખણી તાલુકાના ઠાકોર સમાજે ટિકટોક પર પ્રતિબંધ ફરમાવતાં જણાવ્યું છે કે, ટિકટોક વાપરવાથી દીકરીઓની સગાઇ તૂટે છે. રવિવારે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ઠાકોર સમાજની યુવતીનો કોઇ વીડિયો ઉતારશે તો પણ કાર્યવાહી કરાશે અને ૨૫ યુવાનોની ટીમ બનાવી આ...
સુનેહરી મસ્જિદમાં ૨૫ વર્ષના લાંબા અંતરાય બાદ મહિલાઓને નમાઝ પઢવા માટેની મંજૂરી અપાઈ છે. મસ્જિદ બહાર એક બેનર લગાવીને શુક્રવારની નમાઝ માટે મહિલાઓનું સ્વાગત છે તેવી સૂચના મુકાઈ છે. એક અહેવાલ પ્રમાણે ૧૯૯૦ના દશકાની મધ્ય ગાલા સુધી પેશાવર છાવણી ખાતે...