Search Results

Search Gujarat Samachar

કોરોના વાઈરસ- COVID-19 જે પ્રમાણે સમગ્ર યુરોપમાં પ્રસરી રહ્યો છે તેને જોતાં સરકારી રિપોર્ટમાં સૌથી ખરાબ સંજોગોમાં યુકેમાં ૫૦૦,૦૦૦ લોકોના મોત થઈ શકે તેવી...

ચીનના વુહાનમાં ડિસેમ્બર ૨૦૧૯થી ઉદ્ભવેલા કોરોના વાઇરસ ‘Covid-19’નો ચેપ એશિયા, અમેરિકા અને યુરોપ સહિત ૬૦થી વધુ દેશોના ૮૮,૦૦૦થી વધુ લોકોને લાગી ગયો છે અને સેંકડો માનવજિંદગીનો ભોગ લેવાઇ ચૂક્યો છે. કોરોનાના કારણે વૈશ્વિક અર્થતંત્ર પર કેવી વિષમ અસરો...

અમેરિકા અને આતંકી સંગઠન તાલિબાન વચ્ચે અફઘાનિસ્તાનમાં શાંતિકરાર થવા સાથે આ વિસ્તારમાં અમેરિકા માટે ૧૯ વર્ષના સૌથી લાંબા યુદ્ધનો અંત આવશે તેમ કહેવાય છે. અમેરિકા અને તાલિબાન વચ્ચે શાંતિમંત્રણાના સુખદ અંત સાથે બંને પક્ષોએ ૨૯ ફેબ્રુઆરીએ કતારની રાજધાની...

કતારગામના વેવાઈ સુરેશભાઈ (નામ બદલ્યું છે) અને નવસારીની વેવાણ સોનીબહેન (નામ બદલ્યું છે) પુન: ભાગી ગયા છે. એકબીજાથી ભવિષ્યમાં કયારેય દૂર નથી થવુંના મક્કમ...

વિશ્વના ૫૭ દેશોમાં ભય ફેલાવનારા કોરોના વાઇરસના ભારતમાં પણ ૨૮ જેટલા કેસ નોંધાયા છે. દિલ્હી, હૈદરાબાદ, જયપુર અને આગ્રામાં કોરોના વાયરસના કેસ મળતાં ૪ દેશોના...

તિરુમાલાતિરપતિ દેવસ્થાનમાં (ટીટીડી)ની આવકનો ગ્રાફ ૨૦૨૦-૨૧ નાણાકીય વર્ષમાં ઊંચો રહેશે. બજેટ અંદાજો મુજબ હૂંડી અને મૂડીકીય આવકો રૂ. ૧૩૫૧ કરોડ રહેવાની સંભાવના...

ટ્રાન્સપોર્ટ અને ટ્રાન્ઝિટ હબ્સના કરાયેલા એક સ્ટડીમાં ખુલાસો થયો છે કે ટ્રક ચાલકો અને માલિકો ટ્રાફિક અને હાઇવે પોલીસને દર વર્ષે રૂ. ૪૮,૦૦૦ કરોડ જેટલી જંગી લાંચ આપે છે. નહીં નફો કે નહીં નુકસાનને ધોરણે ચાલતા સેવ લાઇફ ફાઉન્ડેશન દ્વારા ૧૦ મેજર હબ્સમાં...

જય શ્રીકૃષ્ણ, જય જલારામમારા પિતા ખોડીદાસભાઈ ધામેચા કે જેમનો ૧૪મી ફેબ્રુઆરીના રોજ ૮૯ વર્ષની વયે જામનગર ખાતેના ઘરે સ્વર્ગવાસ થયો છે તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા...

અમદાવાદ શહેરના સીમાડે જાસપુરમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સાકાર થઇ રહેલા વિશ્વના સૌથી ઊંચા ઉમિયા માતા મંદિરના શિલાન્યાસ પ્રસંગે શુક્રવાર અને શનિવાર...