
ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં છેલ્લા ૭૬ વર્ષથી અન્નજળ વગર જીવતાં ચૂંદડીવાળા માતાજી ૯૧ વર્ષની વયે દેવલોક પામ્યા છે. ચુંદડીવાળા માતાજીનું મૂળ નામ...
ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં છેલ્લા ૭૬ વર્ષથી અન્નજળ વગર જીવતાં ચૂંદડીવાળા માતાજી ૯૧ વર્ષની વયે દેવલોક પામ્યા છે. ચુંદડીવાળા માતાજીનું મૂળ નામ...
પશ્ચિમ બંગાળ, ઓડિશા અને પડોશી દેશ બાંગ્લાદેશ ઉપર ત્રાટકેલા સુપર સાઇકલોન અમ્ફાને ચારે તરફ કેર વર્તાવ્યો હતો. વાવાઝોડાએ સૌથી વધારે બંગાળને ધમરોળ્યું હતું....
કોરોનાના કેર વચ્ચે પાકિસ્તાન અને ચીને ભારતની સરહદ પર સૈનિકો તહેનાત કરીને તંગદિલી વધારી છે ત્યારે ચીનના ઈશારે નેપાળે પણ ભારત સાથે અવળચંડાઈ શરૂ કરી છે. પહેલા...
એક સમયે ટોચના ધનવાનોમાં સામેલ અનિલ અંબાણી દેવાના ડુંગર તળે દટાઇ ગયા છે. આ સંજોગોમાં તેમના માટે બાકી દેણાં ચૂકવવા માટે રહીસહી અસ્ક્યામતો પણ વેચવાનો વખત...
નેપાળના વડા પ્રધાન કે.પી. ઓલી શર્માએ ભારત સામે આક્રમક અભિગમ અપનાવ્યો છે. તેમણે સંસદમાં ચર્ચા દરમિયાન ભારતને ટોણો મારતા જણાવ્યું કે, ભારત સત્યમેવ જયતે નહીં,...